SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ 89 અવલોકન. દેશના રાજાને મારી નાંખ્યું હતું. ૩૬.જેના પરાક્રમને કઈ પણ હણું મેળવ્ય તે, એના જ વીરત્વને આભારી હતે. ‘તાજુલ મ આસિર” નામે ફારસી તવારીખથી જણાય છે, કે,-હિ. સ. ૧૯૩ (વિક્રમ સં. ૧૨ ૫૪=ઈ. સં. ૧૨૯૭) ના સફર મહિનામાં કુતબુદ્દીન ઐબકે અણહિલવાડ ઉપર ચઢાઈઝ કરી તે વખતે આબુની નીચે ખૂબ લડાઈ થઈ, જેમાં તે (ધરાવર્ષ) ગુજરાતની સેનાને બે મુખ્ય સેનાપતિઓમાંને એક હતે. એ લડાઈમાં ગુજરાતના સૈન્યની હાર થઈ, પરંતુ એ જ જગ્યાએ વિ. સં. ૧૨૩૫ ( ઈ. સ. ૧૧૭૮ ) માં જે લડાઈ થઈ હતી તેમાં શાહબુદ્દીન ગોરી ઘાયલ થયો હતો અને હારીને તેને પાછું ફરવું પડયું હતું. આ લડાઈમાં પણ ધારાવર્ષનું વિદ્યમાનત્વ જણાય છે. એના રાજ્યકાલના ૧૪ શિલાલેખ અને એક તામ્રપત્ર મળ્યું છે, જેમાં સૌથી પ્રથમનો લેખ વિ. સં. ૧૨૨૦ ( ઇસ. ૧૧૬૩ ) જ્યેષ્ઠ સુદી પ નો કાયદ્રા ગામમાંથી અને સૌથી છેલ્લે વિ. સં. ૧૨૭૬ ( ઇ. સ. ૧૨૧૯ ) શ્રાવણ સુદી ૩ ને મકાબલ ગામથી થોડીક દૂર આવેલા એક બહાના સરખા તળાવની પાળ ઉપર ઉભા રહેલા આરસના સ્તંભ ઉપર બેઠેલે છે. આ લેખ ઉપરથી જણાય છે કે એણે ઓછામાં ઓછા ૫૬ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેની પટ્ટરાણી ગીગાદેવી અને રાણી સંગારદેવી, એ બને નડાલના ચૌહાણુવંશી રાજા કેલ્ડણની પુત્રીઓ થતી હતી. આબુ પર અચલગઢ નીચે મંદાકિની કુંડના કિનારા પર તેની આરસની સુંદર મૂર્તિ ખડી છે. ” આ ધારા વર્ષની “ રાજગી યાને પરમાર ધારાવ દેવ ” નામની ઐતિહાસિક નવલકથા ગુજરાતી ભાષામાં બે ભાગમાં છપાયેલ છે. * આ ચઢાઈ ગુજરાતના સોલંકી રાજા મૂળરાજ ( બીજે-બાલ મૂળરાજ ) ના સમયે થઈ હતી. આ લઢાઇ આબુ નીચે કાયદ્રાં ગાંવ અને આબુની વચ્ચે થઈ હતી, જેનું વૃત્તાંત “તાજુલ મ આમિર” નામે ફારસી તવારીખમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy