SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ અવલાકન દેવીએ આ મૂત્તિ ભરાવી, અને તેની પ્રતિષ્ઠા શ્રીધર્મચંદ્રસૂરિજીએ કરી છે. ૫૭૪ ( પર૪ ) સ’. ૧૨૯૬ ના વૈશાખ શુદ્ધિ ૧૧ ને ગુરુવારે, શેઠ ધવલના પુત્ર શ્રીવછે આ કલ્યાણ માટે શ્રી અરિષ્ટનેમિ ભ. ની આ મૂર્ત્તિ કરાવી અને તેની શ્રીમાન્ દેવસૂરિસ’તાનીય શ્રીપદ્મદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( પર૫ ) સ’. ૧૨..........વિદે ૩ ને શનિવારે, ઝનૂ નામની શ્રાવિકાએ પેાતાના શ્રેય માટે શ્રીપાર્શ્વ પ્રભુનુ આ ખિંખ ભરાવ્યું અને તેની શ્રીનરચ'દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( આ શ્રીનરચ`દ્રસૂરિજી મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના માતૃપક્ષના ગુરુ હાઈ તેના સમકાલીન હતા; તેથી આ મૂત્તિની પ્રતિષ્ઠ. તેરમા સૈકાના ઉત્તરાધમાં થઇ ર્હશે એમ જણાય છે. ) ( પર૬ ) સ', ૧૩૦૦ ના વૈશાખ વદ ૫ ને બુધવારે, શ્રીવાયડીયગચ્છ ના શ્રીજીવદેવસૂરિના આમ્નાયવાળા શેઠ લાખાના કલ્યાણ માટે શેઠ જયતાએ શ્રીપાર્શ્વનાથ ભ. ની આ મૂર્ત્તિ ભરાવી. ( પર૭ ) સ. ૧૩૦૯ ના માગશર વદિ ૫ ને દિવસે, ભણશાલી ગાંગાના + કચ્છ દેશમાં અથવા ડુંગરપુર તરફ આવેલ વાગડ પ્રદેશના નામ ઉપરથી વાયડીય ગચ્છ નિકળ્યેા હોય તેમ જણાય છે. 3 " Jain Education International For Personal & Private Use Only 6 ? www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy