SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવસહીના લેખા. ૩૦૫ à. ૧૨૧–પેારવાલજ્ઞાતીય ભં॰ જસધવલના પુત્ર શાલિગે પેાતાના કલ્યાણ માટે ભમતીની ચાત્રીશમી દેરી કરાવી અને તેમાં મૂ॰ ના॰ શ્રીઅરનાથ ભગવાનની મૂર્ત્તિ ભરાવી. ( આ લેખમાં ભ શાલિગે આ ( ચેાત્રીશમી ) દેરી કરાવ્યાનુ` લખ્યુ છે, પર તુ દેરીએ તે બધી વિમલ મંત્રીશ્વરે જ કરાવી હોય તેમ જણાય છે, એટલે ૧૫૭ વષઁના ગાળામાં તે દેરી કઇક જીર્ણ થઇ હશે એટલે સ’. ૧૨૪૫ માં ભંડારી શાલિગે તેના જીજ્ઞેŕદ્ધાર કરાવ્યા હશે, એમ જણાય છે. ) ( ૧૨૧) લે. ૧૨૨-આમાં ઉપરની બાબતના કરીને ઉલ્લેખ કર્યાં છે કે-ઉપયુક્ત ભંડારી શાલિગે દેવ શ્રીઅરનાથ ભગવાનની મૂર્ત્તિની પોતાના કલ્યાણ માટે પ્રતિષ્ઠા કરાવી. તે શ્રી અરનાથ ભ॰ શ્રી અણુ દિગિરિ તીથ માં સર્વ પ્રકારે અભ્યુદયને કરવાવાળા થાઓ. શ્રીઅરનાથ ભગવાનના પાંચ કલ્યાણકાઃ—(1) ચ્યવન ફાગણુ શુદ્ઘિ ૧, (૨) જન્મ માગશર શુધ્દિ ૧૦, (૩) દીક્ષા માગશર શુદ્ઘિ ૧૧, (૪) કેવલજ્ઞાન કારતક શુદિ ૧૨ અને (૫) મેક્ષ કારતક શુદિ ૧૦. (૧૨૨) (૧૧૬) સ. ૧૩૭૮ માં શરનીવાલજ્ઞાતીય શાહ પેથાની ભાર્યાં પાહુદેવીના પુત્ર લુણા તથા પુત્રી નીવિણિ નામની શ્રાવિકા, તે સંઘવી સાઢલ પુષાગણુની ભાર્યા, તેણે પોતાના કલ્યાણ માટે ભમતીની અત્રીશમી દેરીમાં શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ ભરાવી અને તેની શ્રીધર્મ ઘાષસૂરિની પાટપરંપરામાં થયેલા શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy