SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ ( ૭૩ ) ૨૩૮ હસ્તિશાલાની બહાર દરવાજા માથે ઉંચે સભામંડપમાં લાલ રંગથી લખેલ લેખ. શ્રી મહાવીર સ્વામીના મંદિરના રંગમંડપમાં ડાબી બાજુએ ઊંચા પાટડા ઉપર લાલ રંગથી લખેલ લેખ. ૨૪૦ થી ર૪૩ હરિતશાલાની બહારના સભામંડપમાં હસ્તિશાલાના દરવાજામાં પેસતાં જમણું બાજુ સુરહી (સુરભિ ) ના ત્રણ પત્થરે છે તે પરના લેખે. ૨૪૪–૧૪૫ લૂણવસહિની બહાર કીર્તિ સ્તંભના ચોતરા નીચેના સુરીના પથરની નીચેના લેખ. ૨૪૬-૨૪૭ પિત્તલહર મંદિરની બહાર મણિભદ્ર ( વિરજી )ની દેરી પાસે ઉત્તર તરફના સુરહી (ગૌ) વાળા પહેલા અને ત્રીજા પત્થર પરના લેખો. ૨૪૮-૨૪૯ ત્યાં જ વીરજીની દેરીની દક્ષિણ તરફ સુરહીના પહેલા અને બીજા પત્થર પરના લેખે. લૂણસહિના લેખે ૨૫૦–૨૫૧ આ મંદિરના પ્રવેશદ્વારના મંડપમાં આવેલા એક ગેખલા માંના કાળા અને સફેદ આરસમાં બેઠેલી પ્રશસ્તિઓ. ગૂઢમંડપના લેખો ૨પર-૨૫૩ ડાબી બાજુના કાઉસગિયા પાસેની પરિકરવાની મૂર્તિ પર અને તેના પરિકરની ગાદી પરના લેખ. જમણી બાજુ કાઉસગિયા નીચેને લેખ. ૨૫૫ ઉપર્યુક્ત કાઉસગિયાની પાસેની રામતીની મૂર્તિ નીચેને ૨૫૪ લેખ. * ૨૫૬ જમણી બાજુમાં એક યક્ષની મૂર્તિ ઉપરનો લેખ. ૨૫૭થી ૨૫૯ ધાતુની પંચતીર્થી તથા એક તીથી મૂત્તિઓ ઉપરના લેખ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy