SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧. (૨૫૪ ) અપ્રાલેખસંદેહ, પુત્રો વાલણ તથા ધવલે ભમતીની પહેલી દેરીમાં મૂ. ના. શ્રી ધર્મનાથ ભટ ની પ્રતિમા ભરાવી અને તેની શ્રી કકુદાચાર્યે પ્રતિષ્ઠા કરી. (૨૪). એ જ દિવસે ઉપર્યુકત ધનદેવની ભાર્યા, તે શેઠ હાની ભાર્યા મલાઈની પુત્રી શાંતિમતી, એ શાંતિમતીના કલ્યાણ માટે તેના પુત્રી મંત્રી વાલણ અને ધવલે ભમતીની ત્રીજી દેરીમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રી કકુંદાચાર્યો પ્રતિષ્ઠા કરી. (૨૮). ( ૫ ). સં. ૧૩૮૯ ના ફાગણ શુદિ ૭ ને સેમવારે શાહ નરસિંહની ભાર્યા નયણદેના પુત્ર પુનઃસિંહે પિતાની માતાના કલ્યાણ માટે ભમતીની પહેલી દેરીમાં જમણા હાથ તરફ શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ( ૨૬ ) સં. ૧૩૭૮ માં શ્રી માંડવ્યપુરીય (માંડવગઢના) શાહ મહીધરના પુત્ર રુલ્હા તથા મેઘા, તેમાંના મેઘાની ભાર્યા ખિમશ્રીના પુત્રે ધીરપાલ અને હીરાએ પોતાનાં માતા-પિતાના કલ્યાણ માટે કરાવ્યું, (શું કરાવ્યું?–તે લખ્યું નથી, પણ કદાચ ભમતીની આ પહેલી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યો હોય અથવા જીર્ણોદ્ધાર સમયે તેમાં મૂ, ના. નું બિંબ ભરાવ્યું હેય.) અને તેની પ્રતિષ્ઠા શ્રીધર્મઘોષસૂરિની પાટ–પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી છે. ( ૭ ) સુરાણગેત્રના ગેષ્ઠી સુપૂતના પુત્ર ઠાકૂરની ભાર્યા હમશ્રીના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy