SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ અવલોકન. ( ૨૫૫ ) લે. ૧. પુત્રે ભીમદેવ અને ભાવદેવે પિતાના પિતાના કલ્યાણ માટે ભમતીની બીજી દેરીના મૂ ના. શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિમા કરાવી, તેની પ્રતિષ્ઠા શ્રી ધર્મઘોષસૂરિની પરંપરામાં થએલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી છે. એટલે આ લેખ પણ ઘણું કરીને સં. ૧૩૭૮ ને જ હવે જોઈએ. ( ૨૯ ). સં. ૧૨૪૫ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે રિવાલજ્ઞાતીય અકુમારના પુત્ર આમદેવે પિતાની ભાર્યા સાણ અને પુત્રે આ દેવ, અસર યુક્ત ભમતીની ત્રીજી દેરીમાં જમણી બાજુમાં શ્રી પાર્વનાથભનું બિંબ ભરાવ્યું. ( ૩૦ ) આમાં સં. ૧૩૮૦ આપેલ છે. બાકીના અક્ષરે ઘસાઈ ગયા છે. આ લેખ ભમતીની ત્રીજી દેરીમાંના આરસનાવિશીના પટ્ટ ઉપર ( ૩૧ ) સં. ૧૩૭૮ માં સુરાણા શેત્રના શા. ગુણધરના પુત્ર શા. રાહણના પુત્રી શાહ જિનદેવ, હેમા, જશદેવ અને રામણે પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે જીર્ણોદ્ધાર વખતે ભમતીની ત્રીજી દેરીમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભટ નું બિંબ ભરાવ્યું. તેની પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી છે. ( ૩૨ ) સં. ૧૩૭૮ માં સુરાણા ગોત્રના શેઠ વાલાના પુત્ર દેવાની ભાર્યા દેવશ્રીના પુત્ર પેથા, પુના, હાલા અને લાલાએ પોતાનાં માતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy