SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ અવલેાકન. સ’. ૧૫૬૭ ની સાલમાં સડૅરક×ગચ્છના કવિરાજ શ્રીઇશ્વરસૂરિએ પેાતા પરિવાર સાથે આશ્રુતીની કરેલી યાત્રા સલ થાઓ. ( ૫૯ ) ઊકેશ ગચ્છના શ્રીસિદ્ધાચા ના સંતાનીય–પરપરામાં થયેલા શ્રીખરાતપા પક્ષના ભટ્ટારક ( આચાર્ય ) શ્રીકક્કસૂરિના શિષ્ય પ મુક્તિહુંસ અને સુનિ કનકપ્રભે આ તીર્થની યાત્રા કરી. (૬૦) ( ૬૧ ) ૨૮૪ આમાં શ્રીશાંતિનાથ ભગવાનનાં પાંચે કલ્યાણકાની મિતિએ આપેલી છે. જેમ કેઃ—( ૧ ) ચ્યવન ભાદરવા વિદે ૭, ( ૨ ) જન્મ જેઠ વિદે ૧૩, ( ૩ ) દીક્ષા જેઠ વિ ૧૪, ( ૪ ) કેવલજ્ઞાન પાષ શુદ્ઘિ ૯ અને ( ૫ ) મેક્ષ જેઠ વિદ ૧૩. ( ૬૩ ) થારાપદ્રીય ગચ્છની આમ્નાયવાળા, દુનીયામાં પ્રસિદ્ધ શ્રાવક– જૈનધર્મ નું પાલન કરનારા અને સામ નામના રાજાને ઘણા વહાલે! એવા શાંતિ નામના+શ્રેષ્ઠ મ`ત્રી થઇ ગયા. ૧. તેને શિવાદેવી × નાની મારવાડ ( ગેાડવાડ ) માં આવેલા નાણા ગામથી ઉત્તર દિશામાં ૧૮ માઇલ દૂર સાંડેરાવ નામનું ગામ છે, તેના નામ ઉપરથી આ સંસ્ડેક ગુચ્છ નિકળ્યા જણાય છે. * ડીસાથી પશ્ચિમ દિશામાં ૩૭ માઇલની દૂરીપર આવેલા થરાદ ગામથી આ થારાપદ્ર ગચ્છ નિકળ્યા છે. + આ શાંતિ અમાત્ય ના મ`ત્રી હતા, અને તે પ્રસિદ્ધ હતા. Jain Education International " ગુજરાતના મહારાજા ભીમદેવ ( પહેલા ) " · અથવા સાંતુ મંત્રી ' એ નામથી શાંત For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy