SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવસહીના લેખ. સ્ત, દીવાલે વગેરેના લેખે—( ૧૭૪,૧૭૫,૧૭૭,૧૭૯,૧૮૦,૧૮૧,૧૮૨,૧૮૬,૧૮૭,૧૮,૧૯૩ ) આ અગીઆર લેખમાં; સલાટ, મીસ્ત્રીઓ, કારીગરે, અને ચૂનારા વગેરે જેણે અહીં કામ કર્યું હશે તેમના નામે જ માત્ર આપેલાં છે. તે બધાં લેખ સંવત્ -૧૪૧૦થી લઈને સવંતુ-૧૮૬૩ સુધીના એટલે લગભગ જૂના છે. તે લેખમાં નામ વગેરે આ પ્રમાણે છે:– લે. ૧૭૪– સં. ૧૮૬૩ ના ફાગણ શુદિ ૨. સોમપુરા (સલાટ) ગંગારામ, ચત્રભુજ, ઉદા. જે વાંચે તેને રામ રામ છે. (૧૭૪) લે. ૧૭૫-સં. ૧૭૧૫ ના અષાડ વદિ ૧૪ ને દિવસે. સુધારા (ચૂનાનું કામ કરનાર) હરદાસ, સુરત્રાણ, રામજી, લાધા, જેતા, ગેવા, વના, પદા, કરશન, રામજીએ લખ્યું. (૧૫) લે. ૧૭૭–સં. ૧૭ર૪ના ફાગણ શુદિ ૧ ને દિવસે. ચુહાર હેમચંદ, હરરાજ, જયસ, પદમસ, સપદમ. (૧૭૭) લે. ૧૭૯-સલાટ નણ, હરચંદ, ભાણું, દોહન, પુત્ર પ્રાફર, વાચા. સ. ૧૭૮ ૭. (૧૭૯) ' લે. ૧૮૦–સલાટ ચવાણું, ચંદવા, પાના. માધવજી, જહપ. સંવત્ ૧૭૮૭ (૧૦૦) - લે. ૧૮૧–સં. ૧૭૫૮ ના શ્રાવણ વદિ ૨ ને ગુરુવારે, સલાટે દેદા, સલાટ હીરા, સલાટ ગિરધર, સલાટ લાલા, રામચંદ્ર લખાવ્યું. જે વાંચે તેને રામ રામજી. (૧૧) ' લે ૧૮૨-સં. ૧૭૬૬ માં બ્રાહ્મણ હરજી પતુ, સલટિ દહાજી, સલાટ માલાજી. (૧૮૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy