SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ અવકન. લે. ૧૨સં. ૧૩૭૮ માં સંઘવી વીજડે પિતાના કલ્યાણ માટે કરાવ્યું. (૧૨) લે૧૩૮ સં. ૧૩૯૪ માં સંઘપતિ લાલાએ પોતાના ભાઈ લખાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ કરાવી. તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.(૧૩૮) લે. ૧૬૪ સંઘવી લાલાના કલ્યાણ માટે તેના પુત્ર સંઘ ૦ નરપાલે પ૦ મી દેરીના મૂ. ના. શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ સં. ૧૩૯૪માં ભરાવી. તેની [ શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ] પ્રતિષ્ઠા કરી. (૧૬૪) લે૧૭૩ (૩) સંઘવી વીજડના ભાઈ સમરસિંહની પુત્રી લલશ્રીના કલ્યાણ માટે જિનમૂર્તિ ભરાવી. લે. ૧૭૩ (૨૧) સંઘવી વીજડના ભાઈ વિજપાલના પુત્ર આવના કલ્યાણ માટે જિનબિંબ ભરાવ્યું. લે. ૧૭૩ (૨૬) સંઘવી વીજડના ભાઈ વિજપાલની ભાર્યા વઉલદેવીના કલ્યાણ માટે જિનબિંબ ભરાવ્યું. લે. ૧૭૩ (૨૭) સંઘવી વીજડના ભાઈ સમરસિંહની ભાર્યા કમલાદેવીના કલ્યાણ માટે જિનપ્રતિમા કરાવી. સંઘપતિ વિજડ અને લાલાના જે જે લેખમાં સંવત આપ્યા નથી, તે તે લેખ રસ. ૧૩૭૮, ૧૩૯૪ અથવા ૧૩૫ ના જ હોવાનું માની શકાય છે. ( ૬૨, ૫, ૬, ૭૫, ૮૧ ) આ લેખ પણ સંઘપતિ લાલા (લલ્લ) અને સંઘપતિ વીજડની સાથે સંબંધ ધરાવનારા–તેમના કુટુંબીઓના જ હેવાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy