SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ અવલાકન. ભરાવ્યું અને તેની આચાયે†એ પ્રતિષ્ઠા કરી છે. સીરાડી × ગામમાં. ( ધાતુની નાની પંચતીર્થી પરના આ લેખ છે. ) ( ૨૫૮ ) સ’. ૧૪૬૫ ના વૈશાખ શુદિ ૩ ને ગુરુવારે, એસવાલજ્ઞાતીય અરડકગાત્રીય ગોષ્ઠિક ( જિનાલયની સાર-સ ́ભાળ રાખનાર ) શાહ સાહુડની ભાર્યાં નામલદેના પુત્ર ગોલાની ભાર્યાં કર્માંદેના પુત્ર લાખાની ભાર્યાં લાખણુદેના પુત્ર સાહાએ, પેાતાના પૂર્વજોના શ્રેય માટે, પૂર્ણિ માપક્ષીય શ્રીજયપ્રસસૂરિજીના ઉપદેશથી શ્રીઆદિનાથ ભગવાનું મિંખ ભરાવ્યુ. ( ૨૫૯ ) સંવત્ ૧૩૩૫ ના માઘ સુદિ ૧૩ ને દિવસે, શ્રીનાણકીય *ગચ્છના શેઠ ગેાસાના પુત્ર એસિરના પુત્ર બધાની ભાર્યાં બહુમતીના પુત્રા ૧ મહુણા તથા ૨ સેઢા અને તેમાંના સાઢાના પુત્ર ભવણાથી યુક્ત એવા તે શેઠ બધાએ ગેાસલ તથા પાલ્હણના શ્રેય માટે શ્રી શાતિનાથ ભ. તું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( લે. ૨૫૮ અને ૨૫૯ ના લેખા ધાતુની નાની એકતીર્થીઓ ઉપરના છે. ) × આ સીરાહડી ગામ, આબુની પશ્ચિમ તળેટીમાં આવેલા હણુાદ્રા ગામથી ઉત્તર દિશામાં ૬ માઇલ અને સિરાહીથી નૈઋત્ય ખુણામાં ૧૭ માઇલની દૂરી પર આવેલુ' છે. અહીં હાલમાં એક જિનમંદિર, એ ઉપાશ્રય અને શ્રાવકાનાં ધરો વગેરે છે. જિનાલયના હાલમાં છ[ūાર ચાલુ છે. આવેલા નાણા ગામના નામ ઉપરથી આ * જોધપુર રાજ્યમાં ‘નાણુકીય’ ગુચ્છ નીકલ્યેા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy