________________
પુસ્તક પ્રકાશન સુકૃતના સહભાગી પિતૃદેવો ભવ:
માતૃદેવો ભવ:
POGDOLGDELBEEL
B%81મા
૨૦૦૭)
સ્વ. ગણપતભાઈ ગગુભાઈ શાહ
સ્વ. નાનબાઈ ગણપતભાઈ શાહ
પુરૂષાર્થમય સત્યનિષ્ઠ જીવન જીવ્યા. ન્યાયસંપન્ન વૈભવ, સંતોષભેટiા અમૂલ્ય સંસ્કારવારસાથી અમો શોભાવ્યા. સેવાના વંથે ચાલી અમ જીવાય અજવાળ્યા.
- સ્વ. નાનબાઈ ગણપતભાઈ શાહ સમસ્ત પરિવાર યોગીરાજ પૂ. આનંદઘનજીના પદો કે જે વિષય ઘણો ગહન અને જટિલ છે. તેના રહસ્યો ખોલવા એ તો અધ્યાત્મના જાણકારો અને જીવનમાં અનુભવ કરતા મહાનુભાવો જ કરી શકે. આપણો મહાપુન્યોદય છે કે આપણને પૂજ્ય પંન્યાસ મુકિતદર્શનવિજયજી મ.સા. જેવા જ્ઞાની મહાત્માનો સત્સંગ થયો છે. પદોના ગહન પદાર્થોને પૂજ્યશ્રીએ પોતાની સરળ શૈલીમાં આપણી સમક્ષ રજુ કરેલ છે.
| પૂજ્યશ્રી સતત બોધ આપી રહ્યા છે કે આપણે મોહ-માયામમતાના કુરાજ્યમાંથી મુક્તિ મેળવી શ્રધ્ધા-સુમતિ-સમતાના સુરાજ્યમાં આત્માને સ્થાપન કરીએ અને તે માટે એકાંત-મૌન-ધ્યાન-સ્થિરાસન દ્વારા અસંગ યોગને કેળવી સાધનામાં આગળ વધી જે સંયોગો જીવનમાં આવે તેનો માત્ર સહજ સ્વીકાર કરીએ કે જેથી આપણામાં અહંકાર કે આગ્રહ ન આવે. દરેક વસ્તુને તેના સ્વભાવથી જોતા શીખીએ. સાથે જ કોઈ ધર્મક્રિયાને કરીએ તે આત્મલક્ષી બનીને કરીએ.
પૂજ્યશ્રીએ બતાવેલ સાધના-સમાધિ માર્ગ અપનાવી આપણા સર્વેનું જીવન શાંત-પ્રશાંત-ઉપશાંત બને એજ...
સ્વ. નાનાબાઈ ગણપતભાઈ શાહ , ". છે, સમસ્ત પરિવારના હૃદયની શુભેચ્છા આપી
C
C