________________
આનંદઘન પદ - ૧૨
ઉતર્યા છીએ અને બાજી નક્કી પાક્કી જીતની છે એમ દૃઢપણે માનવું. અન્યથા
નહિ.
-: બાવન પાનાની અધ્યાત્મિક વિચારણા :
(૧) એક્કો : એકમેવ, અદ્વિતીય અદ્વૈત એવો આત્મા પોતે. (૨) દૂરી : બે રાગ અને દ્વેષ.
(૩)
-
તીરી : ત્રણ ગારવ, ત્રણ શૈલ્ય કે ત્રણ રાગ કામરાગ-સ્નેહરાગ-દૃષ્ટિરાગ.
(૪) ચોગ્ગો : ચાર વિકથા
ધ્યાન.
-
ચાર કષાય
-
(૮) અઠ્ઠો : આઠ પ્રકારના મદ.
(૯) નવ્નો : હાસ્યાદિ નવ નોકષાય. (3+૪+૫+૬+9+૮+૯ = ૪૨)
.
(૫) પંજો : પાંચ પ્રકારના મિથ્યાત્વ, પાંચ પ્રકારની નિદ્રા, પાંચ
પ્રકારના અંતરાય.
(૬) છગ્ગો : ષટ્નવનિકાયના જીવો.
(૭) સત્તો : સાત પ્રકારના ભયો. (3+૪+૫+૬+૭ = ૨૫)
ચાર પ્રકારના આર્ત-રૌદ્રાદિ
૮૯
(૧૦) દસ્સો : દશ પ્રકારની સંજ્ઞા એટલે પૂર્વાપરથી (જન્મજન્માંતરથી) આત્મા સાથે લાગુ પડેલા મલિન સંસ્કારો કે જેની કિંમત સંતોએ એકડા વિનાના મીંડા જેટલી શૂન્ય ગણી છે. આ કુસંસ્કારોને ખતમ કરવામાં આવે તો જ સદ્ગુરુની કૃપાથી જીવને સાધના ઉપાસનાનો માર્ગ હાથ લાગે છે.
એક્કાથી દસ્સાના આશ્રવ જોયાં તેમ એક્કાથી દસ્સાના સંવર જોઈએ.
-
કાયાથી મુક્ત થાવ એ આત્માનો મોક્ષ છે દ્રવ્યમોક્ષ છે.