________________
આનંદઘન પદ - ૨૧
૧૪૧
પદ - ૨૧
(રાગ - ગોડી) निसानी कहा बतावू रे, तेरो अगम अगोचर रुप ॥ नि. ॥ रूपी कहुं ता कुछ नहीं रे, बंधे कैसे अरूप । रूपारूपी जो कहुं प्यारे, ऐसे न सिद्ध अनूप ॥ नि. ॥१॥ शुद्ध सनातन जो कहुं रे, बंध न मोक्ष विचार । न घटे संसारी दिसा प्यारे, पुण्य पाप अवतार || नि. ॥२॥ सिद्ध सनातन जो कहुं रे, उपजे विनसे कौन । ૩પને વિનસે નો લઉં રે, નિત્ય કલાવિત કોન || Mિ. II . सर्वांगी सब नय घनी रे, माने सब परमान । नयवादी पल्लो ग्रही प्यारे, करे लराई ठान ॥ नि. ॥४॥ अनुभव अगोचर वस्तु है रे, जानवो एहीरे लाज । कहन सुननको कछु नहीं प्यारे, आनन्दघन महाराज || नि. ||५||
આ પદ દ્વારા યોગીરાજજી દ્રવ્યાનુયોગને સ્પર્શતા આત્મસ્વરૂપની સંકીર્ણતા કેવી છે તેના પ્રશ્નોની ઝડી વરસાવી આત્માના વિષયમાં આપણને મૂંઝવી મુકતા હોય એવું જણાય છે. પરંતુ આ તો આપણાં સહુની પોતાની મુંઝવણ છે, જેને યોગીરાજજીએ વાચા આપી છે અને પછી ઉપસંહારના ચોથા અને પાંચમા ચરણમાં આપણી મુંઝવણને દૂર કરી સ્વરૂપનું સત્ય નિરૂપણ કરી આપણને નિ:શંક બનાવ્યા છે.
નિસાની કહા બતાવું રે, તેરો અગમ અગોચરરુપ નિ. આત્મા અગમ છે એટલે કે શબ્દોથી એની ગમ-સમજણ પડે એમ નથી અને દૃષ્ટિથી પણ રૂપ દશ્યમાન થાય એવું ગોચર એટલે કે ઈન્દ્રિયોથી ચરિતાર્થ થાય નહિ એવું અગોચર રૂપ છે. વાણી અને ઈન્દ્રિયો ઉભયથી એ અગમ્ય,
સાચી પ્રક્રિયા હાથ લાગ્યા પછી મોક્ષ મુશ્કેલ નથી.