________________
આનંદઘન પદ - ૫૦
* ૩૬૩
થાય ત્યાં સુધી ધનાશ્રી એટલે ઈન્દ્ર અનુત્તર વિમાનવાસી દેવ જેવી સમકિત સહિતની દેવતાઈ પદવીઓ આપશે.
પદનો બોધ એ છે કે આત્મહિતકારી માર્ગ સમજવા અને મેળવવા ભાગ્યશાળી બન્યા છીએ તો હવે ખેંચાતાણી, અવઢવ, દુવિધા, મૈતભાવમાંથી, મિત્ર વિવેકની સહાયથી બહાર આવી, એક માત્ર કેવલ્યલક્ષ્મી, જે આમ તો પ્રાપ્ત જ છે, તેના પ્રાભાવ માટેનો જ પુરુષાર્થ, બીજું બધું ગોણ કરીને આદરવા જેવો છે.
ભાવય એ રસમ્યગ્દર્શન છે. એ મળી જાય તો અત્યંત અદ્દભૂત આનંદ થાય. ઓ પાઠiદળો અંત આવે પણ એની વિસ્મૃતિ કયારેય ન થાય.
જીવનનો પાયો માન્યતા ઉયર છે. જેવી માન્યતા છે તેવું જ્ઞાન છે અને જેવું જ્ઞાન છે એવું જીવન
આબોય સંસાર યુગલની જ રમત છે, સ્વભાવ કરવાથી આત્મા ફૂઢાય છે. બાકી ખરેખર તો આત્મા અil છે.
માનવભવમાં, છોડવા જેવું મિથ્યાત્વ, મેળવવા જેવું સમ્યક્ત્વ અને પામવા જેવું સિધ્ધત્વ.