SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૫૦ * ૩૬૩ થાય ત્યાં સુધી ધનાશ્રી એટલે ઈન્દ્ર અનુત્તર વિમાનવાસી દેવ જેવી સમકિત સહિતની દેવતાઈ પદવીઓ આપશે. પદનો બોધ એ છે કે આત્મહિતકારી માર્ગ સમજવા અને મેળવવા ભાગ્યશાળી બન્યા છીએ તો હવે ખેંચાતાણી, અવઢવ, દુવિધા, મૈતભાવમાંથી, મિત્ર વિવેકની સહાયથી બહાર આવી, એક માત્ર કેવલ્યલક્ષ્મી, જે આમ તો પ્રાપ્ત જ છે, તેના પ્રાભાવ માટેનો જ પુરુષાર્થ, બીજું બધું ગોણ કરીને આદરવા જેવો છે. ભાવય એ રસમ્યગ્દર્શન છે. એ મળી જાય તો અત્યંત અદ્દભૂત આનંદ થાય. ઓ પાઠiદળો અંત આવે પણ એની વિસ્મૃતિ કયારેય ન થાય. જીવનનો પાયો માન્યતા ઉયર છે. જેવી માન્યતા છે તેવું જ્ઞાન છે અને જેવું જ્ઞાન છે એવું જીવન આબોય સંસાર યુગલની જ રમત છે, સ્વભાવ કરવાથી આત્મા ફૂઢાય છે. બાકી ખરેખર તો આત્મા અil છે. માનવભવમાં, છોડવા જેવું મિથ્યાત્વ, મેળવવા જેવું સમ્યક્ત્વ અને પામવા જેવું સિધ્ધત્વ.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy