________________
૨૯૦
પદ
४१
(૨ાગ - માધુ)
पिया बीनु शुद्ध बुद्ध भूली हो ।
आंख लगाइ दुःखद महेलके जरुखे झूलीहो ||
हसती तबहुं बिरानियां, देखी तनमन छीज्यो हो । समजी तब एती कही, कोइ नेह न कीज्यो हो ॥
प्रीतम प्राणपति बिना प्रिया कैसें जीवे हो । प्रान पवन विरहादशा भुयंगम पीवे हो । शीतल पंखा कुमकुमा, चंदन कहा लावे हो ? अनल न विरहीनल पैरे, तनताप बढावे हो ॥ फागुनचाचर इकनिशा होरी सिरगानी हो ।
मेरे मन सब दिन जरे, तन खाख उडानी हो ॥
આનંદઘન પદ ૪૧
.
પિયા. ॥૧॥
પિયા. રા
પિયા. રૂા
વિયા. ॥૪॥
પિયા. IIII
समता महेल बिराजहे, वाणीरस रेजाहो ।
વૃત્તિ - બાપ માનન્વયન પ્રમુ, પેસે નિવુર ન વ્હેનાહો । પિયા. ॥૬॥
સંસારીઓના મનમાં સંસારની જે છબી અંકિત થયેલી છે, તે જ સંસારીઓને સમજમાં આવતી છબીના માધ્યમથી યોગીરાજજી આ પદ દ્વારા ચેતન વિહોણી ચેતનાની વિરહિણીની હાલત વર્ણવતા, ચેતનાનો ચેતનને મળવા માટેનો તલસાટ - ઝુરાપો કેવો છે તેને અભિવ્યકત કરે છે.
નાથ વિનાની નારીની જે બેહાલી હોય છે અને એ વિરહિણીની જે અવહેલના થાય છે તેવી જ કરુણ દયાજનક હાલત ચેતના-સમતાની એના પ્રિતમ શુદ્ધચેતના વિના થાય છે. લગ્નના માંડવેથી પાછા ફરી ગયેલા નેમજીથી તરછોડાયેલી તદ્ભવ મુતિગામી સતી રાજુલના પણ કેવાં હાલહવાલ થયાં હતાં એ તો આપણને સહુને વિદિત છે. રાજુલ જેવાં રાજુલજીને પણ મમતાએ
ભૂલ કરીશ પણ ભૂલને ઢાંકીશ તો નહિ જ !