________________
આનંદઘન પદ - ૪૫
૩૨૫
હે પ્રભુ! એવી કૃપા કરો એવું બળ આપો કે સાતમે ગુણકાણે ચિત્તની સ્થિરતા - નિર્વિકલ્પતાને પામી શ્રેણિ - ક્ષપકશ્રેણિના ઘાટે ચડી બારમાં ગુણઠાણે આતમઘાટે ઉતરી તેરમા ગણઠાણાની ચેતન - ચેતના - ચીતિ - દ્રવ્ય (ગુણી) - ગુણ - પર્યાય (ગુણકાર્ય) ની અભેદ પ્રવર્તના રૂપ મારા આનન્દઘન સ્વરૂપનું દર્શન એટલે - વેદન કરું !
પદનો બોધ એ છે કે પુદ્ગલની માયાથી ઉભા થતાં દેહ અને દેહ સાપેક્ષ દુન્યવી સંબંધોની મમતાથી પર થઈ ચિત્તપ્રસન્નતા - ચિત્તસ્થિરતાના આધારે શ્રેણિના મંડાણ કરી આત્મપ્રત્યક્ષ થઈ આનંદઘનસ્વરૂપી આત્માને - આત્માનંદને પામો.
નિમિત્ત નૈમિત્તિકભાવમાં કાર્ય-કારણો ભાવ માનવો તે વ્યવહારાય છે. કાર્ય ઊયાદાળમાં જ થાય. કારણ ઉયાદાળ જ ઉયાદાનરૂયે યરિણામે. પુરુષાર્થ ઉયાદામાં જ ઉયાદાન વડે થાય.
ઉયયોગની ચંચળતા એ સંસાર, ઉપયોગની સ્થિરતા બે વર્ષની શરૂઆત અને ઉયયોગની અવળતા એ સિદ્ધિ છે.
જે હોકાળ સ્થિર હોય તે શું ધ્યાન કરી શકાય છે, વણા જે વળે વળે વલવાય તેવું કેમ કરી ધ્યાન ધરી શકાય ?
વર્તમાનમાં રહેતા નથી આવડતું, તે સાધક નથી.