________________
આનંદઘન પદ
-
૩૧
પદ
૩૨
(રાગ : સામે૨ી)
નિવુર થયે ક્યું સેં, પિયા તમ. ॥ નિg. ॥
में तो मन वच क्रम करी राउरी, राउरी रीत अनेसें ॥ निठु. ॥
फूले फूले भमर कैसे भाउंरी भरत हुं, निवहे प्रीत क्यूं ऐसे । में तो पियु ते ऐसी मिली आली, कुसुम वास संग जैसे ॥ निठु ॥ ॥२॥
ऐंठी जान कहा परे एती, नीर निवाहिये भैंसे ।
गुन अवगुण न विचारो आनन्दघन कीजिये तुम तैसें ॥ निठु. ॥
·
૨૩૧
11911
11311
પદ ૩૦માં મમતાને આપદા - અલક્ષ્મી અને સમતાને સંપદા લક્ષ્મી - સાચી લક્ષ્મી છે એની સમજણ મેળવી, પદ ૩૧માં મમતાના પડખે પતન છે અને સમતાના સાથમાં ઉત્થાન છે, એ સમજાયું હોવા છતાંય ચેતન કુમતિના રવાડે ચડે છે અને સુમતિની સામુંય જોતો નથી તે માટે સુમતિ સમતાચેતના એના પિયુ ચેતનને પોતાનો અણગમો વ્યાકુળતા વ્યકત કરતાં ઉપાલંભ આપે છે તેનું ચિત્રણ આ પદમાં છે. ચેતનાના ચેતનને અપાતા આ ઉપાલંભમાં યોગીરાજજીએ દ્રવ્ય-ગુણ-પર્યાયની વાતો અદ્ભૂત રીતે ગર્ભિતપણે ગૂંથી લીધી છે.
·
નિષ્ઠુર ભયે કર્યું ઐસેં, પિયા તમ. નિહ.
મૈં તો મન વચ ક્રમ રાઉરી, રાઉરી રીત અનેસૅ નિષ્ઠુર...૧.
પંદ ૧૩માં જે વાતો સમતારૂપી ચેતનાએ એના ચેતનને કહી હતી તે જ અહીં દોહરાવે છે.
ચેતના એના પિયુ ચેતનને કહે છે “હે પ્રિયે ! તમે (તમ) મારી પ્રત્યે આવા ઐસે) નિષ્ઠુર - કઠોર કેમ (કયું) થયા (ભયે) છો ?
મેં તો પ્રિયે મારા મન, વચન, કાયા સર્વસ્વ તને ધરી દીધાં છે અને જીવ પળે પળે પોતાના ભગવાન આત્માની વિરાધના મિથ્યાત્વના કારણે કરી રહ્યો છે.