________________
૨૮૦
આનંદઘન પદ - ૪૦
પદ - ૪૦
(રાગ - આશાવરી) मीठडो लागे कंतडोने खाटो लागे लोक |
વક્રત વિહુની જોડી, તે માટે પોવર | મી. II III कंतडामें कामण, लोकडामें शोक ।
एक ठामें केम रहे ? दूध कांजी थोक ॥ मी. || ||२|| कंत विण चउगति, आणुं मानुं फोक |
उघराणी सिरड फिरड, नाणुं ते जे रोक || मी. || ||३|| कंत विना मति मारी, अहवाडानी बोक ।
ઘો શું ગાનન્દઘન, અવરને રોવર | વી. |IIકા. જન સામાન્યના અનુભવના પતિ પત્નીના મીઠાં મધુરા સંસારી સંબંધના માધ્યમથી યોગીરાજજીએ ચેતના અને ચેતનાના આધ્યાત્મિક સંબંધની વાત કહેવા સાથે, ગાગરમાં સાગર સમાવવા રૂપે ગર્ભિત પણે જેનદર્શનની લોકત્તરતા • અનન્યતાની વાત પણ આ પદમાં ગૂંથી છે.
મીઠો લાગે કંતોને ખાટો લાગે લોક; કંત વિહુણી ગોઠડી, તે રણમાંહે પોક. મીઠડો.૧. સંસારમાં કંત અને કાન્તા - પતિ અને પત્નીનો સંબંધ પરાકાષ્ટાનો સંસારી સંબંધ છે. પતિ-પત્નીના સંબંધ આગળ બીજા બધાંય સંસારી સંબંધો. ગણ છે. એમાંય ખાસ કરીને ભારતીય સતી નારીને મન તો પતિ પરમેશ્વર સમાન છે. પત્નીને મન પતિ (કંત) એટલો તો મીઠડો - વહાલો - પરમેશ્વર સમાન છે કે પતિ સિવાયના બધાંય સંસારી સંબંધો (લોક) એને માઠા - ખટકનારા ખાટા લાગે છે. એ એટલી તો પતિમય થઈ ગઈ હોય છે કે એની ગોઠડી - વાતચીતમાં પણ કેન્દ્રસ્થાને પતિ હોય છે. અર્થાત્ એની બધીય વાતો પતિ કેન્દ્રિત હોય છે અને પતિ સિવાયની (વિહુણી) વાતો તો એને
ક્રિયા જ્ઞાનમાં, જ્ઞાન ધ્યાનમાં અને દયાન સ્વરૂપલીનતામાં પરિણમવા જોઈએ.