________________
આનંદઘન પદ
-
૩૧
પદ
-
૩૧
(શ્રી રાણ)
कित जान मते हो प्रान नाथ,
इत आप निहारी घरकी साथ. ॥ कित. ॥
૨૨૭
उत माया काया कब न जात, यहु जड तुम चेतन जग विख्यात । उत करम भरम विष वेली अंग, इत परम नरम मति मेलि रंग ॥ ति. ॥२॥
11911
उत काम कपट मद मोह मान, इत केवल अनुभव अमृत पान । अलि कहे समता उत दुःख अनंत, इत खेले आनन्दघन वसंत ॥ ति. ॥३॥
કિત જાન મતે હો પ્રાન નાથ,
ઈત આપ નિહારો ઘરકી સાથ. કિત..૧.
પૂર્વના ૩૦મા પદના અનુસંધાનમાં યોગીરાજજી આ પદમાં મમતાના પક્ષે શું ગુમાવવાનું છે અને સમતાના પક્ષે શું મેળવવાનું છે એનું કથન કરી રહ્યાં છે.
પ્રમત્ત (અજાગૃત) અને અપ્રમત (જાગૃત) દશામાં, સવિકલ્પધ્યાન અને નિર્વિકલ્પધ્યાન મમતા અને સમતામાં, બહાર-પરઘર-પરસત્તા અને ભીતર-સ્વઘર-સ્વસત્તા વચ્ચે ઝોલા ખાતા ચેતનને એની સુમતિ ચેતના ચેતાવી રહી છે - જાગૃત કરી રહી છે.
-
હે ! મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ધારક મારા પ્રાણનાથ સ્વામીનાથ આપની મતિને - આપના મતને (મતે), આપની જ્ઞાયક શકિતને આપ (કિત) કઈ તરફ વાળો છો ? કઈ તરફ (જાન) જવા દો છો ?
ઈત એટલે ઈ તરફ જરા આ તરફ આપ નિહારો - નિહાળો તો આપને જણાશે કે આ બાજુ તો ઘરનો અને ઘરના સાથીઓનો એટલે કે અનંતશકિતના
પુણ્યયોગ છે પણ આત્મયોગ નથી.