________________
આનંદઘન પદ - ૨૨
૧પપ
પદ - ૨૨
રાણ : ગોડી विचारी कहा विचारे रे, तेरो आगम अगम अथाह || वि. ॥ बिनु आधे आधा नहीं रे, बिन आधेय आधार । મુર વિન નહીં થારે, યા વિન મુર નાર વિ. I wા भुरटाबीज विना नहीं रे, बीज न भुरटा टार । निसि बिन दिवस घटे नहीं प्यारे, दिन विन निसि निरधार ॥ वि. || ||२|| सिद्ध संसारी बिन नहीं रे, सिद्ध बिना संसार । करता बिन करनी नहीं प्यारे, बिन करनी करतार || वि. || ॥३॥ जनम मरण बिन नहीं रे, मरण न जनम बिनाय । दीपक बिन परकाशता प्यारे, बीन दीपक परकाश || वि. ॥ ॥४॥ आनन्दघन प्रभु वचनकीरे, परिणति धरी रूचिवंत । शाश्वत् भाव विचारके प्यारे, खेलो अनादि अनन्त ॥ वि. ॥ ॥५॥
આ પદ દ્વારા વસ્તુ સ્વરૂપ અને વિશ્વનું સ્વરૂપ તથા તેનો ઘટનાક્રમા કેવો વિચિત્ર, વિલક્ષણ, અરસપરસથી આધારીત છે તેનો વિધવિધ દષ્ટિથી વિચારણા કરાવતો વિચાર વહેતો મૂકયો છે, જે વિચાર સકલ આગમ શાસ્ત્રોના સારરૂપ જેન દર્શનનું હાર્દ છે.
વિચારી કહા વિચારે રે, તેરો આગમ અગમ અથાહ. વિ.
સંસારી જીવોને મન મળ્યું છે. મન છે તેથી તે પ્રાણીસૃષ્ટિ - જીવસૃષ્ટિમાં મનુષ્ય કહેવાય છે. મન એટલે ઈચ્છા અને વિચારનું કેન્દ્ર. તેથી યોગીરાજજી પૃચ્છા કરે છે હે વિચારવંત (વિચારી) પુરુષ તું શું વિચારી રહ્યો છે ? શું તું તારા મૂળનો વિચાર કરી રહ્યો છે કે મૂળ તારું આગમન કયાંથી થયું ? અને હવે આગળ તારું ગમન - ગતિ વિધિ શું હશે ? એ નદીનું મૂળ અને ઋષિનું
ઘળની મૂછના ત્યાગની વૃત્તિ ધનના ત્યાગ કરતા મહત્વની છે.