________________
૧૨૨
रीसानी आप मनावो रे, विच्च वसिठ न फेर ॥
सौदा अगम है प्रेमका रे,
परख न बूझे कोय |
ले देवाही गम पडे प्यारे, और दलाल न होय ॥
આનંદઘન પદ
પદ - ૧૮
(રાગ : માલકોશ - રાગણી થોડી)
રીતા.
રીસા. ॥૧॥
दो बातां जीयकी करो रे, मेटो मनकी आंट ।
તની તપત યુન્નાડ્યું, પ્યારે, વચન સુધારસ છાંટ ॥ રીસા. રા
-
नेक नजर निहारियें रे, उजर न कींजे नाथ |
तनक नजर मुजरे मिले प्यारे, अजर अमर सुख थाय ॥ रीसा ॥३॥
निसी अंधियारी घनघटा रे, पाउं न वाटके फंद ।
करुणा करो तो निरवहुं प्यारे, देखूं तुम मुख चंद ॥ रीसा ॥४॥
प्रेम जहां दुविधा नहीं रे, ममेट कुराहित राज ।
आनन्दघन प्रभु आय विराजे, आप ही समता सेज ॥ रीसा. ||५||
૧૮
રીસાની આપ મનાવો રે, વિચ્ચ વસિઠ ન ફેર. રીસા... સૌદા અગમ હૈ પ્રેમકા રે, પરખ ન બુઝે કોઈ;
લે દેવાહી ગમ પડે પ્યારે, ઔર દલાલ ન હોય. રીસા...||૧||
યોગીરાજ આનંદઘનજી મહારાજા સાધના કરતાં કરતાં વિશુદ્ધિને વર્યા છે. પરંતુ કયારેક જ્ઞાનદર્પણમાં - મનના અરીસામાં કષાયની કાલિમા, - મનની મેલાશ જણાય છે ત્યારે સુમન - સુમતિ સાથે અંતરમાં મનોમંથન કરે છે અને આત્મશોધન - આત્મનિરીક્ષણ Introspection કરે છે. આવે સમયે સુમતિ સુમન અંતરમાં પડેલા ડાઘ-કાલીમાનું કારણ જણાવે છે કે હે ચેતનરાજા આપની સમતારૂપ ચેતના આપનાથી રૂઠી છે અને રીસાઈને આપનાજ કોપભવનમાં સુપ્ત લુપ્ત થઈને દૂંટીયુંવાળી છૂપાઈ ગઈ છે. હવે તો આપ જ
સાધનાનું ખૂટતું અંગ જો કોઈ હોય તો તે તનિર્ણય નામનું અંગ છે.