SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ रीसानी आप मनावो रे, विच्च वसिठ न फेर ॥ सौदा अगम है प्रेमका रे, परख न बूझे कोय | ले देवाही गम पडे प्यारे, और दलाल न होय ॥ આનંદઘન પદ પદ - ૧૮ (રાગ : માલકોશ - રાગણી થોડી) રીતા. રીસા. ॥૧॥ दो बातां जीयकी करो रे, मेटो मनकी आंट । તની તપત યુન્નાડ્યું, પ્યારે, વચન સુધારસ છાંટ ॥ રીસા. રા - नेक नजर निहारियें रे, उजर न कींजे नाथ | तनक नजर मुजरे मिले प्यारे, अजर अमर सुख थाय ॥ रीसा ॥३॥ निसी अंधियारी घनघटा रे, पाउं न वाटके फंद । करुणा करो तो निरवहुं प्यारे, देखूं तुम मुख चंद ॥ रीसा ॥४॥ प्रेम जहां दुविधा नहीं रे, ममेट कुराहित राज । आनन्दघन प्रभु आय विराजे, आप ही समता सेज ॥ रीसा. ||५|| ૧૮ રીસાની આપ મનાવો રે, વિચ્ચ વસિઠ ન ફેર. રીસા... સૌદા અગમ હૈ પ્રેમકા રે, પરખ ન બુઝે કોઈ; લે દેવાહી ગમ પડે પ્યારે, ઔર દલાલ ન હોય. રીસા...||૧|| યોગીરાજ આનંદઘનજી મહારાજા સાધના કરતાં કરતાં વિશુદ્ધિને વર્યા છે. પરંતુ કયારેક જ્ઞાનદર્પણમાં - મનના અરીસામાં કષાયની કાલિમા, - મનની મેલાશ જણાય છે ત્યારે સુમન - સુમતિ સાથે અંતરમાં મનોમંથન કરે છે અને આત્મશોધન - આત્મનિરીક્ષણ Introspection કરે છે. આવે સમયે સુમતિ સુમન અંતરમાં પડેલા ડાઘ-કાલીમાનું કારણ જણાવે છે કે હે ચેતનરાજા આપની સમતારૂપ ચેતના આપનાથી રૂઠી છે અને રીસાઈને આપનાજ કોપભવનમાં સુપ્ત લુપ્ત થઈને દૂંટીયુંવાળી છૂપાઈ ગઈ છે. હવે તો આપ જ સાધનાનું ખૂટતું અંગ જો કોઈ હોય તો તે તનિર્ણય નામનું અંગ છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy