SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૧૨ ઉતર્યા છીએ અને બાજી નક્કી પાક્કી જીતની છે એમ દૃઢપણે માનવું. અન્યથા નહિ. -: બાવન પાનાની અધ્યાત્મિક વિચારણા : (૧) એક્કો : એકમેવ, અદ્વિતીય અદ્વૈત એવો આત્મા પોતે. (૨) દૂરી : બે રાગ અને દ્વેષ. (૩) - તીરી : ત્રણ ગારવ, ત્રણ શૈલ્ય કે ત્રણ રાગ કામરાગ-સ્નેહરાગ-દૃષ્ટિરાગ. (૪) ચોગ્ગો : ચાર વિકથા ધ્યાન. - ચાર કષાય - (૮) અઠ્ઠો : આઠ પ્રકારના મદ. (૯) નવ્નો : હાસ્યાદિ નવ નોકષાય. (3+૪+૫+૬+9+૮+૯ = ૪૨) . (૫) પંજો : પાંચ પ્રકારના મિથ્યાત્વ, પાંચ પ્રકારની નિદ્રા, પાંચ પ્રકારના અંતરાય. (૬) છગ્ગો : ષટ્નવનિકાયના જીવો. (૭) સત્તો : સાત પ્રકારના ભયો. (3+૪+૫+૬+૭ = ૨૫) ચાર પ્રકારના આર્ત-રૌદ્રાદિ ૮૯ (૧૦) દસ્સો : દશ પ્રકારની સંજ્ઞા એટલે પૂર્વાપરથી (જન્મજન્માંતરથી) આત્મા સાથે લાગુ પડેલા મલિન સંસ્કારો કે જેની કિંમત સંતોએ એકડા વિનાના મીંડા જેટલી શૂન્ય ગણી છે. આ કુસંસ્કારોને ખતમ કરવામાં આવે તો જ સદ્ગુરુની કૃપાથી જીવને સાધના ઉપાસનાનો માર્ગ હાથ લાગે છે. એક્કાથી દસ્સાના આશ્રવ જોયાં તેમ એક્કાથી દસ્સાના સંવર જોઈએ. - કાયાથી મુક્ત થાવ એ આત્માનો મોક્ષ છે દ્રવ્યમોક્ષ છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy