________________
આનંદઘન પદ - ૧૨
(૧) એક્કો : આત્મા - મોક્ષ (૨) દૂરી : જડ-ચેતન / અવિરતિ-વિરતિ / દેશવિરતિ - સર્વવિરતિ. (૩) તીરી : જ્ઞાન-દર્શન-ચારિત્ર રત્નત્રયી, દેવ-ગુરુ-ધર્મ તત્ત્વત્રયી (૪) ચોગ્ગો : દાન-શીલ-તપ-ભાવ / નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ /.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ / ધર્મ-અર્થ-કામ-મોક્ષ સાધના ચતુષ્ક જેનાથી અનંત ચતુષ્કની પ્રાપ્તિ થાય. પંજો : પાંચ અણુવ્રત / પાંચ મહાવૃત / પંચ પરમેષ્ઠિ | પાંચ
જ્ઞાન.
(૧) છગ્ગો : શકાય (છ પ્રકારના જીવ)ની રક્ષા. (૭) સત્તો : દર્શન સપ્તક. (૮) અઠ્ઠો : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતા. (૯) નવ્વો : બ્રહ્મચર્યની નવ વાડ. (૧૦) દસ્સો : દશ પ્રકારનો યતિ ધર્મ/.
લાલ રંગના (લાલ-ચોકટ) રાગ, સંવર, પ્રશસ્તકષાય સૂચક પાના. કાળા રંગના (કાળી-ફલ્લી) વેષ, આશ્રવ, અપ્રશસ્ત કષાય સૂચક પાના.
ચાર પ્રકાર (લાલ-ચોકટ-કાળી-ફલ્લી) ચાર કષાય, ચાર સાધના ચતુષ્ક સૂચક પાના છે.
આ દશમાં પત્તામાંથી બોધજ્ઞાન લઈને આનંદઘનજી મહારાજાએ અધર્મની સામે સધર્મરૂપ શાસ્ત્રનો ઉપયોગ કામે લગાડ્યો છે. શ્રદ્ધામાં સન્મતિ ભાવ પ્રગટે અને આત્મા સમતાના સંગમાં રહી કેલી - ક્રીડા - આનંદ પ્રમોદ કરે એ તેમની સાધનાનો હેતુ છે. સિંહ મટી બકરી બની ગયેલો, બાદશાહી ગુમાવી ગુલામ બની ગયેલો કરી કર્મસત્તાની ગુલામી ફગાવીને - કર્મને પાવર ઓફ
સ્વમાં ઠરશો નહિ, પરથી ખસશો નહિ તો ભેદજ્ઞાન થશે નહ.