________________
છક
આનંદઘન પદ - ૧૧
પંડિતો વિદ્યાવિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દૃષ્ટિવાળા હોય છે.
આ પદનો બોધ એ છે કે પ્રકૃતિને બારીકાઈથી નિહાળો અને એમાંથી પણ આધ્યાત્મ તારવો. મોર જેવું પક્ષી પણ જો પૂર્વના યોગના સંસ્કાર યોગીજીવન જીવતું હોય તો આપણી સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યની જવાબદારી એથી વધુ હોઈ, મોરમાંથી પ્રેરણા લઈ આપણે પણ અષ્ટાંગયોગની સાધના કરી આત્માનો અનુભવ કરી આત્માને પરમાત્મારૂપે આકારવાનો - કંડારવાનો
દાયિકભાવ કર્મના ઉદયની અપેક્ષા રાખે છે. ક્ષાયામકભાવ કર્મના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. ઔયમિકભાવ કર્મના ઉપશમની અપેક્ષા રાખે છે. ક્ષાયિકભાવ કર્મના ક્ષયની અપેક્ષા રાખે છે. ચારેય ભાવ અપેક્ષા જન્મે છે જ્યારે આભાછું મૌલિક સ્વરૂય નિરર્યક્ષ છે.
જીવ જણાવાળું કાર્ય બે પ્રકારે કરે છે : (૧) જયારે જીવ રાગી હોય છે, ત્યારે ભોગવૃતિ અર્થે સુખબુદ્ધિથી જણાવાળું કાર્ય થાય છે (૨) જીવ જ્યારે સાક્ષી બનીધે જાણાવાળું કાર્ય કરે છે, ત્યારે વૈરાગી હોય છે. આગળ ઉપર સાક્ષી | ભાવ પણ નીકળી જઈને માત્ર જ્ઞાતા-દMાયણું જ રહે છે, ત્યારે જીવ વીતરાગ થાય છે. એ ભૂમિકાએ જીવ કરતી | સાથે સ્વતો વણા જ્ઞાતા-દઢા બને છે.
માનવભવની સાર્થકતા ભેદજ્ઞાન કરવામાં છે.