________________
આનંદઘન પદ - ૧૨
૭૭
બા, II૧il
પદ - ૧૨
(સાખી) कुबुद्धि कुबजा कुटिलमति, सुबुद्धि राधिका नारी || ___ चोपर खेले राधिका, जीते कुबसा हारी ॥१॥
(રાગ સામગ્રી) खेले चतुर्गति चोपर, प्रानी मेरो खेले, नरद गंजिफा कौन गिनत है, माने न लेखे बुद्धिवर राग दोष मोहके पासे, आप बनाए हितकर ॥ जैसा दाव परे पासेका, सारी चलावे खिलकर... || प्रा. ॥२॥ पांच तले है दुआ भाई, छका तले है एका । सब मिल होत बराबर लेखा, यह विवेक गिनवेका || प्रा. ||३|| चउरासी माचे फिरे नीली, स्याह न तोरी जोरी । लाल जरद फिर आवे घरमें, कबहुंक जोरी विछोरी ॥ प्रा. ॥४॥ भाव विवेकके पाउ न आवत, तब लग काची बाजी । आनन्दघन प्रभु पाउ देखावत, तो जीते जिय गाजी ॥ प्रा. ॥५॥
અગિયારમાં પદની જેમજ આ બારમાં પદનું પણ શ્રીયુત ખીમજીબાપાએ અન્ય મીમાંસકોથી જુદા પડીને એમની આગવી સૂઝબુઝથી અનોખું અને અનેરું અર્થઘટન કર્યું છે.
જીવન એક સંગ્રામ છે. એમાં સુબુદ્ધિનો કુબુદ્ધિ સામે, સમતાનો મમતાની સામે, ધર્મનો અધર્મની સામે, સનો અસત્ સામે અને પ્રકાશનો અંધકાર સામે સંગ્રામ ચાલી રહ્યો છે. જો સુબુદ્ધિ, સમતા, ધર્મ, સની જીત થાય છે તો જીવનજ્યોત ઝળહળી ઊઠે છે અને પ્રકાશ પથરાઈ જાય છે. અન્યથા કુબુદ્ધિ, મમતાના સંગમાં ભવભ્રમણના અંધકારમાં અટવાવાનું, અથડાવાનું અને
ભેદણી ચાલતા સંસારમાં ભેદદષ્ટિથી જીવીએ છીએ તેથી ભવોભવ ભૂદાઈએ છીએ.