________________
આનંદઘન પદ - ૩
૧૩
સત્ય કિરણ મળ્યાનો સંતોષ થાય છે.
યોગીરાજ પોકારી કરી રહ્યા છે કે ઉઠો, જાગો. આ સમાજ કે દુનિયા માટે તમે નથી આવ્યા. કોઈ અનુપમ કારણ માટે તમારુ અસ્તિત્વ છે. જ્ઞાની મોક્ષદાતા છે, તેના એક એક વચનમાં પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરાવવાની તાકાત
જ્ઞાનીપુરુષ આત્મજ્ઞાનનો પ્રકાશ ફેંકી, તેનો આંશિક અનુભવ કરાવી અનાદિકાળની અગણિત વિપરીત માન્યતાનો છેદ ઉડાવે છે. પોતાને પોતાનામાં સ્થાપિત કરી પોતાનુજ સુખ પોતાનામાં પ્રગટાવે છે.
આ પદ પાઠકને બોધ આપે છે કે તું જે શુદ્ધ (Pure), સંપૂર્ણ (Perfect), ellega (Permanant), 29181a (Personal), 2147221 (Paramount) સુખને ઈચ્છે છે તે આત્મિક સુખ છે તેનો તું રાગી થા !
ઝરણું શોધે નીરને, દીપક શોધે તેજ જીવ શોધે બ્રહ્મને, એ માયાના ખેલ.
કોઈવા ઈધામાં અગ્નિ છૂપાયેલો છે જ. એમ જાય રિસધ્યસ્વરૂય આયામાં જ છે. ખાભા એટલે જ વિવપ્રકાશક, અખંડ, અoid જ્ઞાનની જ્યોતિ. બહારશું આકાશ એ જડ આકાશ છે. જ્યારે અંદરછું એકાશ એ ચૈતન્ય સ્વરૂય ચિદાકાશ છે અને તે ખાભા યોવે છે.
મોહ શાસન મળ્યા પછી સુખી થવું અશક્ય છે.