SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક પ્રકાશન સુકૃતના સહભાગી પિતૃદેવો ભવ: માતૃદેવો ભવ: POGDOLGDELBEEL B%81મા ૨૦૦૭) સ્વ. ગણપતભાઈ ગગુભાઈ શાહ સ્વ. નાનબાઈ ગણપતભાઈ શાહ પુરૂષાર્થમય સત્યનિષ્ઠ જીવન જીવ્યા. ન્યાયસંપન્ન વૈભવ, સંતોષભેટiા અમૂલ્ય સંસ્કારવારસાથી અમો શોભાવ્યા. સેવાના વંથે ચાલી અમ જીવાય અજવાળ્યા. - સ્વ. નાનબાઈ ગણપતભાઈ શાહ સમસ્ત પરિવાર યોગીરાજ પૂ. આનંદઘનજીના પદો કે જે વિષય ઘણો ગહન અને જટિલ છે. તેના રહસ્યો ખોલવા એ તો અધ્યાત્મના જાણકારો અને જીવનમાં અનુભવ કરતા મહાનુભાવો જ કરી શકે. આપણો મહાપુન્યોદય છે કે આપણને પૂજ્ય પંન્યાસ મુકિતદર્શનવિજયજી મ.સા. જેવા જ્ઞાની મહાત્માનો સત્સંગ થયો છે. પદોના ગહન પદાર્થોને પૂજ્યશ્રીએ પોતાની સરળ શૈલીમાં આપણી સમક્ષ રજુ કરેલ છે. | પૂજ્યશ્રી સતત બોધ આપી રહ્યા છે કે આપણે મોહ-માયામમતાના કુરાજ્યમાંથી મુક્તિ મેળવી શ્રધ્ધા-સુમતિ-સમતાના સુરાજ્યમાં આત્માને સ્થાપન કરીએ અને તે માટે એકાંત-મૌન-ધ્યાન-સ્થિરાસન દ્વારા અસંગ યોગને કેળવી સાધનામાં આગળ વધી જે સંયોગો જીવનમાં આવે તેનો માત્ર સહજ સ્વીકાર કરીએ કે જેથી આપણામાં અહંકાર કે આગ્રહ ન આવે. દરેક વસ્તુને તેના સ્વભાવથી જોતા શીખીએ. સાથે જ કોઈ ધર્મક્રિયાને કરીએ તે આત્મલક્ષી બનીને કરીએ. પૂજ્યશ્રીએ બતાવેલ સાધના-સમાધિ માર્ગ અપનાવી આપણા સર્વેનું જીવન શાંત-પ્રશાંત-ઉપશાંત બને એજ... સ્વ. નાનાબાઈ ગણપતભાઈ શાહ , ". છે, સમસ્ત પરિવારના હૃદયની શુભેચ્છા આપી C C
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy