________________
વિવેચન ]
[ ૨૩
કારણ કે, તમને ગમે તેવી યુકિતથી સમજાવીએ છતાં ય જે એ જ વાત કરવાની હોય કે, એ બધી વાત ખરી પણ અમે તે કંઈ ન સમજી શકીએ; જેટલું જોઈએ તેટલું જ માનીએ તે પહેલાં એ નકકી કરવું પડે ને કે, દેખાઈ તે માનવું કે હેય તે માનવુ ?”
આગળ જે નાસ્તિક દર્શનકારની વાત કરી ગયા તેની પણ, એ જ વાત છે કે “જે દેખાય તે જ માનવુ ન દેખાય તે ન જ માનવું.
તેથી બધાં દર્શનકારે ભેગા થઈને સવાલ કરે છે. તે ય તે એક જ રટ્યા કરે છે કે, તમારી બધી ય વાતે સાચી હશે પણ ... “જે દેખાતું નથી તેને કેમ માનવું?” - આ નાસ્તિક દર્શનકારને પૂછે કે, તું જંગલમાં જાય અને કઈ તરતના જન્મેલા બાળકને એકલું અટુલું જુએ તે એ બાળકના કેઈ મા-બાપ હશે એમ માને ખરે કે નહીં ?
જે એ બાળકના મા-બાપ નથી એમજ માનતે હેય તે મા-બાપ વિના એ બાળકની ઉત્પત્તિ થઈ કેવી રીતે?
સાક્ષાત્ કે પરંપરાએ કઈ રીતે પણ માતા-પિતાના સંગની જરૂર ન હોય તેમજ તું માનતે હેાય તે તું માટીમાંથી પણ એવું બાળક પેદા કરી જ શકે ને? કરી આપે છે.”
ત્યારે આખરે કહેશે કે, બાળક છે, તે તેના મા-બાપ તે હેવાં જ જોઈએ!
બસ, અહીં જ એને પકડવા જોઈએ કે, કેમ ભાઈ તું તે જુએ એને માનનારો છે ને? તે બાળકના માતા-પિતાને