________________
૪૭ જે જે ઉદયિક ભાવ લાવી આપે છે તે વાત બની છે મતદાકાર રૂપે પરિણમી તેને અનુભવ લે છે, એ અનુભવ લેવામાં રાગદ્વેષ કરે છે, એ પરવસ્તુને સંગ્રહ કરે છે, તેને પિોતાની માને છે, તે મમત્વને લીધે કેઈને આપતો નથી, કઈ બળાત્કાર લે છે તે તેની સાથે મરવું કે મારવું તેવી પ્રવૃત્તિ કરે છે. આવા વખતે મેહ રાજાના મિથ્યાત્વાદિ સુભટ આવીને તેને વિશેષ પ્રકારે કર્મોથી બાંધે છે, ભક્ષાભક્ષ ખાવા પીવા માટે લલચાવે છે, ગમ્યાગમ્યમાં પ્રવૃત્તિ કરાવે છે અર્થાત્ દારૂ માંસ અને બીજી અભક્ષ વસ્તુઓ ખાય છે, વેશ્યા પરસ્ત્રી આદિની સાથે ગમન કરે છે, પોતાની સ્ત્રીમાં આશક્તિ ખુબ રાખે છે, વિષયે મેળવવા જીની હિંસા કરે છે, જુઠું બોલે છે, ચેરી કરે છે; ધન ધાન્ય જમીન સોનું રૂપું આદિને સંગ્રહ કરે છે. આવા વખતે કોધ માન માયા લેભ આદિ મેહ રાજાના સુભટે તેને ઘેરી લે છે. પોતે આત્મા છે એ ભાન ભૂલ્યા હોવાથી હવે દેહને આત્મા માને છે, જ્ઞાન દન ચારિત્રાદિ ગુણે તેના છે તેને બદલે ક્રોધી, માની, કપટી, લોભી, રાગ, દ્વેષી તે બને છે; તેને પોતાના ગુણે માને છે. પછી તે શરીર તથા મનને -અનુકૂળ લાગે તેવાં પાંચ ઇન્દ્રિયેના વિષમાં પ્રવૃત્તિ કરે છે, તે ઈષ્ટ અને અનુકૂળ હોય તો ખુશી થાય છે પ્રતિકૂળ હોય તે નારાજ થ્ય દ્વેષ કરે છે, હેજ સાજીમાં -અભિમાન કુરે છે. મોનસૂ રિ .....