________________
૭૦
તથી જ તે બધાય છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું બે-- બર જાણવું તેને જ્ઞાનીઓ જ્ઞાન કહે છે. જાણવું કહે છે. અને રાગદ્વેષ મદ ફોધાદિ સહિત જાણવું તેને વેદવું–અનુ- - ભવવું કહે છે. અર્થાત તે જાણવામાં રાગદ્વેષ કરે તે વેદવું અનુભવવું છે.
દ્રવ્ય તેવા પર્યાય. અજ્ઞાનમાં જ્ઞાન પર્યાય નથી અને જ્ઞાનમાં અજ્ઞાન પર્યાય નથી. લોઢામાં સોનાના પર્યાય નથી અને સોનામાં લેટાના પર્યાય નથી. પર્યાય અને પર્યાયવાળો તેમાં અભેદ . સંબંધ છે. લોઢાના પર્યાય લેવામાં રહે છે અને સોનાના પર્યાય સેનામાં રહે છે, તેમ જ્ઞાનના પર્યાય જ્ઞાનમાં રહે છે, અજ્ઞાનના પર્યાય અજ્ઞાનમાં રહે છે. તેવી રીતે અજ્ઞાનથી થવા વાળે બંધ જ્ઞાન થવાથી થતું નથી. જ્ઞાની છે તે જ્ઞાનના પર્યાયવાળે છે તે પાપને બંધ કરતા નથી, અજ્ઞાની અજ્ઞાન સ્વરૂપવાળા પર્યાય વાળે છે માટે તેને બંધ થાય છે. પાપ બંધમાં અજ્ઞાન કારણ છે, જ્ઞાન નહિં. તેથી અજ્ઞાનીને પાપને બંધ થાય છે જ્ઞાનીને બંધ થતું નથી. ઉદય આવેલાં કર્મો જ્યારે પિતાના સ્વભાવ પ્રમાણે સુખ અથવા . હરખ હાજર કરે છે--આપે છે ત્યારે જ્ઞાની તેના સ્વરૂપને , જાણે છે. અને જે તે સ્થાને અજ્ઞાની હોય તે તેને ભગવે છે તેમાં રાગદેપ કરે છે. તેથી જ્ઞાની કર્મ બાંધતે નથી અને અજ્ઞાની કર્મ બાંધે છે. સુખ દુખ એ કર્મના ફળ