________________
૧પણ
જેમ આસક્તિ વિનાનાને વસ્તુને સંગ્રહ કર્મ બંધનું કારણ થતું નથી તેમ પ્રમાદને ત્યાગ કરનારને મારવાની. લાગણું વિના કર્મને બંધ થતું નથી.
સર્પ જેમ કાંચળીને ત્યાગ કરે છે પણ વિષનો ત્યાગ કરતો નથી તેમ પ્રમાદી મનુષ્ય ઉપરથી બહારને પરિગ્રહ ત્યાગી દે છે પણ રાગદ્વેષાદિ અંતર્ ગ્રંથીને ત્યાગ કરતે નથી તેથી તેને બહારનો ત્યાગ કર્મની નિર્જરા અર્થે થતા નથી. અંતરની શુદ્ધિ કર્યા વિના બહારની શુદ્ધિ વિશ્વાસ કરવા ચગ્ય નથી, અંતરની શુદ્ધિ હોય તેજ બહારની શુદ્ધિની કિંમત છે. બહારથી બગલાં ઘણાં ધોળાં હોય છે પણ અંતરની મલિનતાને લીધે અનેક માછલીઓને મારે છે, આ તેનું મલીન ધ્યાન તેના નાશનું–અધોગતિનું કારણ થાય છે. જે ચગી છ જીવની કાયાના છાના રક્ષણ કરવામાં પ્રમાદી બને છે તે દેગી તેના પ્રમાદને લીધે બંધાય છે, કમળ જેમ પાણીમાં રહેવા છતાં નિલેપ રહી શકે છે તેમ અપ્રમત્ત ગી–અપ્રમાદી જીવ ઉપગની જાગૃતિને લીધે બંધાતે –લેપાતું નથી. જેને આલોકની કે પરલોકના સુખની કાંઇ અપેક્ષા નથી–એટલે હું જે આ ધર્મ પરાયણ થઈને અનેક પ્રકારનાં વ્રત, તપ, જપ, જ્ઞાન, ધ્યાનાદિ કરું છું તેના ફળ તરીકે આ લોકમાં મનુષ્ય મને બહુ માન આપે, મારી પ્રશંસા કરે અને પરલોકમાં કોઈ દેવ તરિકે કે રાજા પણે ઉન્ન થાઉં, મારા ઈષ્ટ મનુષ્યોને મેળાપ થાય કે મારી