________________
૧૮૨
ગૌણ છે. અપેક્ષાએ વ્રતાદિ કરવા છતાં રાગદ્વેષના ત્યાગ કરવામાં ન આવે તે વૃથા કહેલાં છે, નહિંતર પુન્ય અંધ તા થાય છે એટલે વ્રતાદિ સર્વથા નિરૂપયાગી તે નથીજ.
જે મનુષ્ય કાઇ ઠેકાણે રાગ કરતા નથી તેમજ દ્વેષ પણુ કરતા નથી. સવ સ્થળે સદા ઉદાસીન ભાવ રાખે છે તે પ્રત્યાખ્યાન વડે સર્વ દાષાને ઉલંઘી જાય છે. પ્રત્યાખ્યાન એટલે આ વસ્તુના સંબંધમાં રાગદ્વેષ નહિ કરૂં તેવી પ્રતિજ્ઞા કરવી. તેવેા દઢ નિશ્ચય કરવા તે. આવા પ્રત્યાખ્યાન વડે રાગદ્વેષને આછા કર્યો છે, પ્રત્યાખ્યાન કરવાની સાથેજ રાગદ્વેષના ત્યાગ કરીને ઉદાસીન ભાવમાં આવી ગયા છે, અથવા ઉદાસીન વૃત્તિ જે રાગદ્વેષના અભાવવાળી છે તે તેનામાં આવી હાવાથી તે પ્રત્યાખ્યાનની હદને ઉલંઘી ગયા છે. પ્રત્યાખ્યાન દ્વારા તેને જે કાર્યો કરવાનું હતું તે થઇ ગયેલ હાવાથી હવે તેને પ્રત્યાખ્યાનની જરૂર રહી નથી અર્થાત્ પચ્ચખાણ કર્યા વિના પણ પ્રત્યાખ્યાન કરેલાની માફક તેનું વર્તન થઈ રહેલ છે, તે મનુષ્ય સ ંવર ભાવમાં રહેલા છે અને કર્મોની નિજ રા કરે છે. તેને પ્રત્યાખ્યાનની શી જરૂર છે? જે મનુષ્ય રાગી છે તેનામાં સંસારના હેતુ ભૂત દાષા સદા નિવાસ કરીને રહે છે, પણ જે જ્ઞાની છે વીતરાગ છે તેની અંદર કાઈપણ દાષા ટકી શકતા નથી, જીવાને ઉદયિક ભાવ મધનું કારણ છે પણુ પરિણામિકભાવ મેાક્ષનું કારણ છે.કર્મીના ઉદયથી જે ભાવ