Book Title: Mahavira Tattva Prakash 01
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 454
________________ ૧૩૦ વિચાર રત્નમાળા. માળા નવમી નં. ૯ ૧ જે થાય છે તે રોગ થાય છે, સુધરવા માટે થાય છે. ૨. સુખ અને દુઃખ દુનિયામાં અને સમાન છે. ૩ જેને જેટલી શાંતિ આપશે તેટલી તમને મળશે. ૪ શાંતી જોઈતી હોય તે ઈચ્છા અને અભિમાન દૂર કરે. ૫ હમેશાં ઉદ્દેશ સારે રાખે. કાળાતરે તે સ્વભાવ રૂપ થઈ શાંતિ આપશે. ૬ બીજાનું વર્તન તમને ખાટું લાગે તે તમારે ન કરવું. છે તમારું મુખ્ય નિશાન ન ચૂકાય તે ખાસ ધ્યાનમાં રાખો. ૮ કઈ તરફ શત્રુ ભાવ રહે ન જોઈએ. ૯ વાવો તેવું લણો કરે તેવું પામે. આપે તેવું છે. ૧૦ સારા કર્મ સારાનો વધારો કરે છે. ખરાબ કર્મ ખરાબને વધારો કરે છે. ૧૧ ખરાબ વિચારે ને બહાર કાઢે એટલે તે જગ્યા સારા વિચારોથી પુરાશે. ૧૨ મારા વિચાર કરો તેથી ખરાબ વિચાર કરવાનો વખત નહિ મળે. ૧૩ વિચાર કર્યા પછી જ બલવાની ટેવ પાડે. ૧૪ અન્યનો તિરસ્કાર કરવા કરતાં દયા વડે તેને સુધારવા પ્રયત્ન કરો. ૧૫ ભલા કહેવડાવવા કરતાં ભલા થવુ ને વધારે ઉત્તમ છે. પ

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471