________________
૧૧૩
૭૪ એ અનંત બળવાન આત્મા ! નિર્બળ વિચારાથી તારા અળના નાશ નહિઁ કર. તું જેવી ઈચ્છા કરીશ તેવા થઈ શકીશ, અનંત બળવાન વીર પરમાત્માનું જીવન યાદ કર અને તેનું પ્રબળ પ્રયત્ને અનુકરણ કર.
૭૫ એક્લા બાહ્ય ત્યાગથી શાંતિ મળવાની નથી. વિષયેા સાથેને શારીરિક સંબંધ છેડયા પહેલાં માનસીક સબધ અવશ્ય છેડવાજ જોઈએ, ત્યારે ખરી શાંતિ અનુભવાય છે. કાઈ અપેક્ષાએબાહ્ય ત્યાગ પણ ઉપગારી છે.
છઠ્ઠું જનહિતાર્થે કામ કરવાં પડે તેમાં નિષ્ફળતા મળે કે સફળતા મળે તથાપિ હર્ષ શાથી લેપાવું ન જોઇએ, જે મનુષ્યને માન અપમાન સરખુ છે તે ત્યાગ માર્ગના અને પરેાપકારના માર્ગના શીખરપર પહોંચી શકે છે.
છછ આત્મ ઉન્નતિના ઢ્ઢિાએ, ખાદ્ય સૃષ્ટિની પછાડી પડવું —ારાનું વ્યર્થ છે. આખા વિશ્વનું મથન કરવાથી પણ આ બાહ્ય સૃષ્ટિમાંથી અત્માના સાક્ષાત્કાર કદી થવાનેાજ નથી. તેને માટે તે પોતાના આત્માનીજ પછાડી પડવું, અને તેનેજ શુદ્ધ કરવા પડશે,
૭૮ વડના ખીજમાં વવૃક્ષને ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. ખીજમાં વડ દેખાતા નથી. તથાપિ જમીન, હવા, પાણી વિગેરે સામગ્રી મળતાં તે શક્તિ બહાર આવે છે. તેમ જ્ઞાનાંશ સત્તામાં રહેલા પૂર્ણ જ્ઞાનને પ્રગટ કરી શકે છે. જ્ઞાનના એક વિભાગપરથી બીજા વિભાગ ઉપર જઈ શકીએ છીએ તે તેના છેલ્લા ભાગપર શા માટે ના જઈ શકીએ.
.