________________
૧રપ
૫૫ વાસનાને ભાગ સિવાય નાશ નથી છતા શુભ વાસનાએ કરવી, જેથી અશુભ વાસનાને ઉઠવાને અવકાશ થાડા મળશે,
૫૬ આ બાહ્ય જગત્ દુઃખરૂપ નથી પણ મનની અંદર ઉત્પન્ન થતું સલ્પ વિકલ્પાત્મક જગત્-વિચારેા છે તેજ દુઃખરૂપ છે. તેના નાશ કરે.
૫૭ આત્મભાન ભૂલાતાં આવરણ આવે છે. આવરણથી વિરૂપ વિક્ષેપ થાય છે. વિક્ષેપથી વાસનારૂપ કર્મમળના સચય થાય છે.. તેમાંથી વિવિધ પ્રકારનાં સુખ દુઃખરૂપ લેા જન્મે છે. શુદ્ધ ઉપયાગથી આવરણુ તા.
૫૮ દેખવામાં વિપરીત હાય છતાં વિચારદ્વારા સવળું કરે માતા, દુ:ખને સુખરૂપે અનુભવે. અપેક્ષા, ભાવી પરિણામ, તેમાંથી મળતું શિક્ષણ ઇત્યાદિના વિચારદ્વારા વિપરીતને સવળુ કરી શકાય છે. ૫૯ આપણી ભૂલ સુધારવા માટેજ ખીજાએ મુશ્કેલીઓ લાવી મૂકે છે. તેઓ પરમ ઉપકારી છે. તેને તમે સામા થાએ કે અનુકૂળ ચાએ પણ તે પાત્ર તમને તે સુધારનાર—આગળ વધારનાર છે.
૬૦ જ્ઞાન વધારવાનુ સાધન વિચાર છે. પેાતાના દોષોથી પેાતાને ગાથાં તે ખાવાં પડશેજ, પણ જે જાગતા છે તે ઇશારાથી સમજી જઇને શ્રી ભૂલેલા કરતા ત્યાંથીજ અટ્કશે.
૬૧ નજીક ગયા સિવાય વસ્તુ ખરાખર જણાતી નથી. આડી ધુમસ નડે છે, તેમ આત્માની નજીક ગયાં સિવાય તેનુ ભાન થતું નથી. વાસનાએ ધુમસની માફક પ્રકાશ-આત્મપ્રકાશને રાનાર છે.
૬૨ કાઇના ઉપર આધાર ન રાખેા. જેના ઉપર, આધાર રાખા
3
છે તે પણ કૃત્રિમતા વાપરી તમારાથી જુદા પડશે. આધાર ન રાખશે