________________
૧૧૮
૧૦૬ દુનિયાના ક્ષણીક વૈભવમાં આશક્ત મનુષ્યોના સસર્ગ કરવા તે, આત્મગુણુ ધાતક મહાન શસ્ત્રો છે.
૧૭ મનમાં અશુભ વિચારો પ્રગટ કરવા તેના જેવા ખીજો ફાઇ ભયકર વ્યાધિ નથી.
૧૦૮ આત્મ અજ્ઞાનીઓને એકાંતના સમાન ખીજો કાઇ પ્રબળ વૈરી નથી. આત્મ અભ્યાસીએને મનુષ્યના સસર્ગ સમાન ખીજું કાષ્ઠ સબળ વિશ્ર્વ નથી.
વિચાર રત્નમાળા. માળા આઠમી ન; ૮
૧ તેને ચેાગ્ય લાગે તે તેને માટે સત્ય છે. તમને તે ન જાવાથી વિપરીત લાગે છે. ખાકી સર્વે જીવો પેાતાને સુખી થવા પ્રયત્ન કરે છે,
૨ પાત્ર એવુ વર્ઝન થાય છે. મજબુત પ્રકૃતિવાળાની છાપ બીન ઉપર પડે છે અને તેના સ્વભાવને વશ બીજાને ચક્ષુ પડે છે.
૩ દેશ કાળના સ્વાતિને અનુસરીને ત્યાં જેની જરૂરીયાત ટાય ત્યાં તેવાની સાથે તેવુ વર્ઝન રાખવુ.
૪ આત્મધર્મ ઉપર ટ રહેવાથી આ સાદિ ગુણોને ક્ષય
થાય છૅ.
૫ ઉત્તમ વિચારો આપી સામાનુ અને તેને પાતા તરફ ખેંચવો તે સાચી
અભિમાન તેાડી નાંખવુ નમ્રતા છે. ઉપર ઉપરની