________________
૩૫
લાલચે બતાવીને તેમાં પુરી રહ્યા છે, આવી આવી અનેક પ્રવૃત્તિઓમાં આ વિશ્વના છે જોડાઈ ગયા છે. આમાં સુખી થવું, શાંતિ મેળવવી, મોટા થવું એ તેમનો ઉદ્દેશ હોય છે. આ ઉદેશ તેમને પાર પડતે નથી, કેમકે આ ભૂલ ભૂલામણ વાળી મેહ રાજાની બીછાવેલી જાળ છે, તેમાં પક્ષીઓની માફક ઉપર ઉપરની મેહક ચેષ્ટાઓથી ભાન ભૂલી જીવ સપડાય છે અને છેવટે સુખને બદલે દુઃખ પામી પિતાને પ્રાણ ખેવે છે. ખરા બુદ્ધિમાને તે એક જ્ઞાન સ્વરૂપ આત્માને જ સુખ અને શાંતિનું સ્થાન માનીને મોહનો ત્યાગ કરી આત્મામાં પ્રીતિ કરે છે. પુન્ય પ્રકૃતિથી પ્રાપ્ત થયેલાં દેના અને મનુષ્યોના સુખ તે સુકા ઘાસ જેવાં છે. તેને જે કેળવી જાણે તે ગાય અગર ભસની માફક સુકા વાસમાંથી દુધ અને દુધમાંથી ઘી બનાવી શકાય છે. જે ન કેળવી જાણે તે એટલે તેનો દુરૂપયેાગ કરે તે ઘાસમાં અગ્નિ મૂકવાથી તેની રાખ થાય છે, તેમ તે સુખનો નાશ થવા સાથે ભાવી જન્મ પણ દુઃખમય પ્રાપ્ત કરે છે. પુન્ય પ્રકૃતિને લઈને મળેલી અનુકૂળતાનો લાભ લઈ ને આત્મ માર્ગમાં આગળ પણ વધી શકાય છે અને મેહમાં આશક્ત બની શક્તિને દુરૂપયોગ કરી અનેક જીને દુઃખ આપી વિષયોમાં આશક્ત થઈને પાછળ પણ હડી જવાય છે. આશ્ચર્ય છે કે અલ્પ બુદ્ધિવાળા છે. આ મેહના ઘર તુલ્ય લક્ષ્મી, સ્ત્રી, શરીર, અંતતી અને જમીનમાં સુખ માની બેઠા છે !! આ જીવ પરમાર્થથી બંધાયેલ નથી છતાં મેહના પાશથી ભીરૂ બની પિપટની માફક કે વાનરાની માફક પિતાના અજ્ઞાનથી પિનાને બધાયેલ માની તેમજ વધુને વધુ હેરાન થાય જાય છે. પવન ચકીના એક ભાગ ઉપર બેઠેલ પિપટ આનદ કરતે હતા, તેવામાં પવન ચકી કરવા લાગી પોપટે જાણ્યું કે હું પડી જઈશ, તેથી તે સળીયાને તેણે મજબુતાઈથી