________________
૧૦૫
દોષથી દૂષીત ભાગ છે એમ માને. આમ કરવાથી દ્વેષદી દૂર થશે, -અને ગુણ દૃષ્ટી પ્રગટ થશે.
૨૩ મદદ આપવાની ઇચ્છાથી તમે જેને સારામાં સારા વિચાર ઞભળાવા છે અને ઉત્તમ ક્રિયા માર્ગમાં પ્રેરેા છે છતાં તે જ્યારે તેને રૂચતાં નથી ત્યારે તે ગ્રહણ કરવાની તેમની યાગ્યતા નથી એમ નિશ્ચય કરા. અને તેમની લાયકાતાનુસાર ઉપદેશ આપે! અથવા માર્ગ બતાવેા. યેાગ્યતાથી વિશેષ ન આપે અને વિશેષ સંભલાવા પણ નહિ. તેમ કરવામાં નહિ આવે તેા ઉલટું લાભને બદલે તેમને નુકશાન થશે. ચેાગ્યતા તપાસવાની ઉપદેશકેાને પૂર્ણ જરૂર છે.
૨૪ આપણા વિચારાજ આપણને વિચાર જેવા બનાવે છે. પાપના વિચારા આપણને પાપી બનાવે છે. ધર્મના વિચારે આપણને ધર્મી મનાવે છે. પ્રથમ વિચારાને શુદ્ધ કરે.
૨૫ હજાર કાર્ય પડતાં મૂÀા પણ આખા દિવસમા એક પણ ખરાબ વિચાર ન આવે તેવી સ્થીતિ તમે મેળવે.
૨૬ સવારમાં ચાર વાગે ઉઠે. કાઈપણ જીવાના શબ્દ ન સભળાય ત્યાં પદ્માસન કરીને બેસે. શરીરને ખીલકુલ હલાવા નહિ. મનને એકાગ્રતા કરવા આંખાને એ પાપણાની વચ્ચે, યા નાસીકાની ડાંડી ઉપર સ્થાપન કરો. ખડખડાટ થાય કે મચ્છરાદિ જતુ શરીર ઉપર આવી બેસે તે પણ શરીરને હલાવા નહિ. શ્વાસેાશ્વાસની ક્રિયા ઘણીજ શાતિથી હળવે હળવે કરા. વધારે વખતના અભ્યાસે મન શ્રેણીજ શાંતિમા આવશે.
૨૭ કાઇ કાર્યને માટે પોતે અશક્ત છે માનવુ. બીજાના વિચારોના ગુલામ નહિ થવું.
એમ કદી પણ નહિ દરેક કાર્યને મુખ્ય