Book Title: Mahavira Tattva Prakash 01
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 404
________________ ટ ૯૪ ક્રિયામાં આનંદ સમજનારા પાતાની જીંદગી લાંબી વધા રવા ઇચ્છે છે. તે કહે છે કે ફળ ન આવે ત્યાં સુધી પાછા ઢીશું નહિં—મરશું નહિં તેમ માનનારા છે. તે ક્રિયામાં અને છંદગીમાં પેાતાના આત્મા, આનદથી પ્રદર્શીત કરે છે. દુઃખ અને દિલગીરીથી નિરાશ અતઃકરણા તેના થતાં નથી. અંતઃકરણના ધક્કાથી તે નમતા નથી પણ સામા થાય છે. લડાઇમાં લડવા ગયેલા ચેાદ્ધાની માફક જીવનની લડાઇમાં તે સિદ્ધો થતે ચાઢ્યા જશે. પેાતાના આત્માને પેાતે જીવે છે, અન્યને બતાવે છે. તેઓના જીવનના આનદ પરમાત્માના આનદ સાથે વિશ્વને ચીરીને જોડી દે છે. પરમાત્માના આનદ સાથે. મળી જાય છે. ૯પ ક્રિયાથી દૂર રહીને આત્માને એાળખવાનું નહિજ ખની શકે. તે પ્રયત્નો નિષ્ફળ જવાનાજ. બાણથી થતી ક્રિયા અસત્ય છે. ક્ર્માણ વિના આનંદ છે. દક્ષાણુથી થતી ક્રિયા જરૂરીયાતને લઇ માર પડશે ત્યારેજ તમે કરશે. ૯૬ ચેતનમાં ચંતનપણુ ચેતન માત્માજ પ્રગટ કરાવ છે. દીવાથીજ દીવા થાય છે. પુખ્તની જરૂરીયાત ચેતન આત્માની ખાટ વખતેજ છે. ૯૭ એસી રહેવામાં થેાડા વખત મા આવે છે પણ જીવનનું કર્તવ્ય અધ થવાથી તેના અસ્તિત્વના હેતુના નાશ થાય છે. જેમ. માસ માટે થાય છે તેમ કદને નાશ થવા છતાં વધતા જાય છે તેમ તેને મહેનત ઘણી કરવી પડે છે. તેના પરિણામે વર્તમાન સ્થીતિને એળગી નવું કદ અને નવી સ્થીતિએ તે પહેાંચે છે. આ ઉપરથી એટલા વિચાર કરવા કે પોતાની આજુ બાજુમાં બધા રહેવામાં તમારી ત્તિ નથી. ૯૮ ક્રિયા કરવા જીવવુ અને જીવવા માટે ક્રિયા કરવી આ એ

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471