________________
૯.૯ છું
વિચાર રત્નમાળા.
પાંચમીમાળા. નં. ૫. ૧ કુદરતની સુંદરતા રગે રગે પિતામાં ઉતારવી તે જીવનને ખરે આદર્શ છે;
૨ કુદરતની સુધારણાને તમે રોગ કહે છે પણ તેની જરૂરીયાત છે. તે તમને સુધારવા મદદ–કરવા માટે જ પ્રયત્ન કરે છે. રોગ દ્વારા તે તમારા શરીરમાંથી ઝેર બહાર કાઢે છે; કુદરતની પ્રવૃત્તિ ડીક નથી લાગતી તેથી રાગ ખરાબ દેખાય છે. વિના જરૂરનાં તત્ત્વ અંદર નાંખવાં તે રોગ છે. તે બહાર નીકળવાથી શાંતિ થાય છે.
૩ પિતાની હાજતે માટે બીજા ઉપર આધાર રાખવો અને પિતે બીજાને આધાર આપવા. માગીને લે નહિં પણ આપીને લ્યો. બધાની મદદ હશે તે તમે નિરઅભિમાની થઈ શકશે.
૪ ભૂલ જગતનું મૂળ કારણ ઈચ્છા છે. આ જડ દેખાય છે. તે ઈચ્છાનું રૂપ છે. ઈચ્છા પ્રવાહી પદાર્થ છે તેનું નિરૂપ આ જડ દશ્ય છે. આત્મ દૃષ્ટિ વિકાશ થઈ છે તે આ પ્રમાણે સર્વ વ્યાપિ ઈચ્છી બળને જુવે છે,
પ જેમ મનુષ્ય મહાન તેમ તેની ઈચ્છાની નજીક પ્રાપ્તિ. સિદ્ધ થાય છે.
૬ વ્યવહાર જ્ઞાન સત્તા આપે છે પણ આત્મજ્ઞાન આનંદ આપે