________________
૧૭
વિચારાને પાપણ આપવામાં વિજય મળ્યા, તેા પછી ગમે તેટલેા વખત પણ ચિત્તની એકાગ્રતા રાખી શક્શે.
૬૦ પેાતાના હક બજાવવા સહેલા છે, પણ ધર્મ બજાવવા -મુશ્કેલ છે. ફળ ખાવા તૈયાર હોય છે પણ ખીજ રેાપવા અને પાણી પાવાના ધર્મ બજાવવા તૈયાર રહેનાર થાય છે. કર્તવ્યને વળગી રહે ફળ મળરોજ, જે આત્મસેવા કરી શકે છે તે દેશસેવા કરી શકશે. લવા કરતાં આચરણથી ઉપદેશ કરે.
૬૧ નીચે રહેલાની જીમ કાઇ સાંભળશે નહિ, શુદ્ધ આચરણના શીખર ઉપર જઈ ખુમ મારા સર્વ સાંભળશે. જગને જાગૃત કર્વાની ઈચ્છા હોય તેા તમે પહેલા જાગ્રત થાઓ, તમે જેટલે અંશે જાગ્યા હશે! તેટલે અંશે જગતને જાગૃત કરી શકશેા. જેના ઉપર ઊભા રહી આખી પૃથ્વીને હલાવી શકે તે સ્થાન તમારા આત્મા છે. ૬૨ પેાતાના માર્ગને ભામિયા પોતેજ છે, દુર્બળ મનને આત્મ લાભ થતા નથી. જગત સાથેને સંબંધ આપણી હિમ્મત અને ભાવનાના પ્રત્યુત્તર જેવા છે.
૬૩ જેવી ભાવના તેવુ ફળ. ખાડે ખાદે તેજ પડે. જે દોષ આપણે ખીજામાં શોધીએ છીએ, ખરી રીતે તેજ દોષ આપણામાં લાવીએ છીએ. લાયક થાઓ, ઇચ્છા નહિ કરા તાપણુ તમને મળશે. મેાહ અને અહભાવને ત્યાગ કરીનેજ મહાત્માએએ અમરપણું મેળવ્યુ છે.
૬૪ મન પવિત્ર થયા સિવાય જ્ઞાનને રગ ચર્ચાનાર નથી. વિષચેામાં ઝેર સંથેિજ રહ્યું છે, કારણ કે તેની મીઠાશ ઝેરની અસર કર્યાં વિના ક્યાં રહે છે ? વિષયેા જેને ડાલાધી શક્તા નથી તેજ દુનિયાંને ડાલાવે છે.