________________
૧૬૨ પડે છે, છતાં દરેક જીવ પરત્વે સામાન્ય ધર્મ જેમ એક હોય છે, તેમ સમ્યકૃષ્ટિવાળા સર્વ જીને માર્ગ સદા એ જ કજ હોય છે, કુર, નજીક અતિ નજીક એ સર્વ ભેદ છેવા છતાં તે પ્રભુ માર્ગના સર્વ પથિક-મુસાફરોજ છે, મોક્ષને માગ એક છે છતાં કોઈ ઉપશમ ભાવવાળા કઈ ક્ષયપામવાળા તો કોઈ ક્ષાયિક ભાવના માંગે પ્રયાણ કરી રહ્યા છે, એ દશાની અપેક્ષાએ ભેદ કહેવાય છે છતાં એકજ સાધ્ય હોવાથી સર્વની ગતિ છેવટે એકજ છે.
નિશ્ચય દૃષ્ટિએ વિચાર કરતાં સંસારની પેલી પારનું નિવણ નામનું તત્ત્વ છે, તે શબ્દના ભેદે જાડું લાગે છે, પણ ખરી રીતે એકજ છે, કેઈ તેને મુક્ત નિવૃત્તિ સિદ્ધ પરબ્રહ્મ અભવ અને શિવ વિગેરે શબ્દોથી સંબોધે છે, છતાં એ બધા શબ્દો સમાન અર્થના-એકજ અર્થના વાચક હોવાથી તેમાં તાવિક ભેદ નથી. -
મોક્ષના લક્ષણમાં કઈ પ્રકારને વિસંવાદ નથી તે પછી તેને કોઈ નિરાબાધ કહે, કેાઈ કર્મોથી રહિત કહે, અને જન્મ મરણ વિગ તેમાં હેવાથી કેઈ તેને કાર્ય કારણથી પર કહે તેમાં કાંઈ વધે નથી; બ્રાતિ રહિતપણે નિશ્ચય દૃષ્ટિએ નિર્વાણ તત્વને જાણવા પછી તેને ગમે તેવા નામથી બોલા- -
મુ ને કાંઈ વિવાદ કરવાનું કારણ નથી.
દેખે છે, અને તે સિધ્ધ ને સ
વખંત ભેદ પડતો