________________
૧૭૫
થાય છે, વિરક્તતા આવે છે, આત્મભાન પ્રગટે છે અને શુભકે શુદ્ધ કર્તવ્ય તરફ પ્રવૃત્તિ કરવાનું પ્રોત્સાહન પણું મળે છે. તેમજ અંતર્ગત સારાં કર્મોને ઉદય થતાં પણ -જ્ઞાન ધાન વૈરાગ્ય આત્મજાગૃતિ અને ઉત્તમત્તમ શુભકે શુદ્ધ પ્રવૃત્તિ તરફ પ્રયાણ કરવાનો ઉત્સાહ પ્રગટે છે.
આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે આત્માના પરિણામ -શુભ હોય તે આત્મા શુભરૂપે પરિણમ્ય કહેવાય છે અને
જે આત્માના અશુભ પરિણામ થાય તો આત્મા અશુભરૂપે પરિણુ કહેવાય છે. માટે વિદ્વાનોએ-સમજુ લેકેએ પિતાને-આત્માને આત્મભાવનાના અભ્યાસમાં વારંવાર જેડ જોઈએ. તેથી આત્મા શુભાશુભ ભાવથી પાછા ફરીને આત્માકારે પરિણમી રહેશે. અર્થાત આત્માને શુદ્ધ સ્વરૂ-પમાં જ પરિણુમાવવાથી પરપદાર્થ તરફ પરિણમતો અટકી
જઇને તે શુદ્ધ થશે. એકવાર જે આત્મા સર્વથા કર્મથી - છુટે પડે તે પછી ફરીને તે કર્મ સાથે કદી જોડાવાને નહિં અને શુભાશુભ પરિણામ કરવાના બીજ રૂપ મેં ન રહેવાથી તેમાંથી પરિણામો ઉત્પન્ન થશે નહિં.સેકાઈ ગયેલાં બીજમાંથી અંકુરા પ્રગટ થતા નથી. તેમ કર્મ બીજ બળી જવા પછી કર્મો ઉત્પન્ન થાય નહિં.
ઉપાદાન કારણ. - - - - - *"જેમાં ચ અને કુભાર આદિ સામગ્રી તૈયાર
છે.