________________
૧૭
અને ઉદય આવેલાં કર્મોનો નાશ થાય છે. આ પ્રમાણે આત્માને શુદ્ધ ભાવ પ્રગટ કરી શકાય છે.
જે મનુષ્ય પોતાના આત્માને પરમાર્થના માર્ગથી વિમુખ કર્યો છે, પાછા હઠાળે છે અને પિતાની શક્તિ વડે વિષયનું દઢતા પૂર્વક સ્મરણ કરવા માંડયું છે, તે મનુષ્ય જ્યાં સુધી આવી પ્રવૃત્તિ ચાલુ રાખે છે ત્યાં સુધી સદાને માટે દીન અને દુઃખી થાય છે, તેમજ તેને આ અને આવતે બને ભવ તે પિતાને હાથેજ બગાડે છે.
એક મનુષ્ય ભોગ ભેગવતે નથી છતાં ભેળ મેળવવા માટે પ્રયત્ન કરી રહે છે. બીજે મનુષ્ય ભંગ ભગવે છે છતાં તેના ત્યાગને માટે પ્રયત્ન કરે છે. ભેગાંતરાય કર્મના ઉદયને લીધે જીવને તેની ઈચ્છાનુસાર ભેગોની પ્રાપ્તિ થતી નથી તેને લઈને તે ભેગ ભેગવતો નથી પણ તે ભોગવવા માટેની તેનામાં તીવ્ર ઈચ્છા રહેલી હોવાથી તે તેને માટે પ્રયત્ન કરે છે. બીજે મનુષ્ય વિશુદ્ધિ વાળો, જાગૃત આત્મા જ્ઞાની પુરૂષ છે, તેને પૂર્વના શુભ કર્મના ઉદયને લઈને ઉત્તમોત્તમ ભોગની પ્રાપ્તિ થઈ છે અને તેને ઉપગ પણ તે લે છે, છતાં તે જ્ઞાની હોવાથી ભેગોનાં દુઃખદાઈ પરિણામને જાણ હોવાથી તેને ત્યાગ કરવાની ભાવના નિરંતર તેના મનમાં રહ્યા કરે છે અને તેને છોડવાને પ્રયત્ન પણ કરે છે. પૂર્વનું ગાવળી કર્મ ભેગવ્યા વિના