________________
૧૩૫
પ્રકરણ આઠમુ. ચારિત્ર અધિકાર.
આ સાત અથવા પુચ પાપને જુદાં ગણવામાં આવે તા નવ તત્ત્વ થાય છે. આ તત્ત્વના જ્ઞાનથી જાણવા, ગ્રહણુ, કરવા અને ત્યાગ કરવા ચેાગ્ય વસ્તુ તત્ત્વના નિશ્ચય થાય છે કે, જીવ અને અજીવ જાણવા ચેાગ્ય છે. આશ્રવ અને મધ ત્યાગ કરવા ચેાગ્ય છે અને સાઁવર નિર્જરા તથા મેક્ષ ગ્રહણ કરવા ચેાગ્ય છે. આ ખપે નિશ્ચય કર્યાં પછી આવતાં કર્મો કેવી રીતે અટકાવવાં અને પૂર્વનાં કર્મો કેવી રીતે કાઢી નાખવાં તે માટેના પ્રયત્ન કરવા એ માકી રહે છે. તેને માટે ચારિત્ર ગ્રહણ કરવાની જરૂર છે એટલે આ અધિકારમાં ચારિત્ર સંબધી હકીકત આપવામાં આવશે, દેશ કાળને વિચાર કરી, પેાતાની સમળતા કે નિર્મળતા તપાસી, પેાતાની શક્તિને કે,ઇ પણ રીત ન છુપાવતાં આત્માથિ જીવાએ ચાત્રિના માર્ગમાં પુરૂષાર્થ કરવા.
ઈચ્છા ઘણી પ્રબળ હાવા છતાં, જે શરીર દ્વારા સ્થિરતા અને પુરૂષાર્થ કરવાના છે, તેતેા શરીરના પ્રમામાં થઇ શકે છે. મનુષ્ય ઘણા ખળવાન હેાય છતાં તેને વાપરવાનાં-કામ કરવાનાં હથીયારા મજજીત અને ટકાઉ ન હોય તે તેને પુરૂષાર્થ તેટલે ઉપયાગી થતા નથી. અર્થાત્ હથીયારના પ્રમાણમાં પુરૂષાર્થ થઈ શકે છે. હુથીચાર નબળાં હોય અને જોર વધારે વાપરવામાં આવે તે