________________
૧૪૮
સ્થિતિ સમજી જાગૃત થઈ સાધુ જીવન સ્વીકાર્યું, આજ પ્રમાણે કાઈ વાદળાંને વિખરાઈ જતાં ોઈને, કાઇ સૂ ચંદ્રને થયેલ રાહુનું ગ્રહણ જોઈને તા કોઈ થાડાજ વખતમાં નવપલ્લવિત આમ્ર વૃક્ષને હુંઠા જેવું નામ શેષ રહેલું જોઇને એધ પામ્યા, જાગૃત થયા. તે સર્વે પ્રત્યેક– બુદ્ધ કહેવાય છે. આ પ્રત્યેકમ્રુધ્ધાને જાતિ સ્મરણુથી પૂ જન્મનું જ્ઞાન પણ હાય છે, ઓછામાં ઓછુ અગીયાર અંગના જ્ઞાનથી લઈ દેશ પૂર્વમાં કાંઈક ન્યૂન એટલું શ્રુત જ્ઞાન હેાય છે. આ સર્વ પૂર્વ જન્મમાં ભણેલું જ્ઞાન હાય છે અને એવા પૂર્વના અભ્યાસને લઈનેજ તેએ એકાદઆવા ગંભીર બનાવને જોઈને એકદમ જાગૃત થઈ જાય. છે. નહિંતર તેથી પણ વિશેષ અનેક બનાવા નજરે જોવા. છતાં, નથી ઉપજતા વૈરાગ્ય કે નથી થતું જાતિસ્મરણ જ્ઞાન. આવા પ્રત્યેક યુદ્ધને દેવેશ શાસન દેવા સાધુના વેશ આપે છે. રજોહરણ અને સુહપત્તિ એ વસ્તુ સાધુના ચિન્હ તરીકે તેમની પાસે હાય છે. કાઇ વખતે આ સાધુનું ચિન્હ પણ તેમની પાસે હાતું નથી, છતાં તેનું વર્તન બહુજ વિશુદ્ધ અને આત્મ જાગૃતિથી ભરપૂર હાય છે. આ પ્રત્યેક યુધ્ધા ગચ્છ-સમુદાયમાં રહેતા નથી પણ એકાકી વિચરે છે અને અહર્નિશ આત્મધ્યાનમાં તત્પર રહે છે.
"
ઉપર પ્રમાણે ચાર પ્રકારના સાધુએ આચાર ભેદને લીધે ખતાવવામાં આવ્યા છે તે મધાની હૈયાતિ તીર્થંકર