________________
૧૩૦
લાયક પદાર્થને પ્રકાશી શકતું નથી. ઉપાયથી ઉપેયની પ્રાપ્ત કરવા ચેાગ્યની પ્રાપ્તિ થાય છે. આ બુધ્ધિમાના! તમે સદ્ઉપાયમાં મહાન આદર રાખેા. આત્મચિંતન કરવા જેવા બીજો કેાઈ સારા ઉપાય નથી; પણ આ ઉપાય મેહના પાશમાં સપડાયેલા જીવાને પ્રાપ્ત થવા મુશ્કેલ છે.
આત્મસિદ્ધિનાં માઘસાધના.
ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, સંતાષ, તત્ત્વદર્શીન અને એકાંતવાસ આ માહ્ય સાધના આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં ઉપયાગી છે. શુદ્ધ આત્મધ્યાન એ અંતરંગ સાધન છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવા ઇચ્છતા સાધકના ઉત્સાહ એટલે મધા પ્રમળ હાવા જોઇએ કે કાંતા કાર્ય સિદ્ધ કરૂંછું અને કાંતા દેહના નાશ થાય છે. મતલબ કે દેહને! નાશ થાય તા પણ પેાતાના ઉત્સાહને નખળા પડવા ન આપે. નિશ્ચય પણ તેના તેટલેાજ દૃઢ હાય છે કે સર્વસ્વના ભાગે પણ તે કાર્ય સિદ્ધ કરવા પુરૂષાર્થ કરે છે. ધારેલ કા સિદ્ધ ન થાય ત્યાં સુધી તે ખીજું કાર્ય હાથ ધરતા નથી, અને જપીને નિરાંતે સુતા પણ નથી, સેંકડા વર્ષો વીતી જાય પણ કાર્ય સિદ્ધ કરવાની તેની ધીરજ ખુટતી નથી, અનેકવાર નિરાશા મળે છતાં તે કાર્ય ને છેડત્તા નથી, પણ જરૂરીયાતવાળાં સાધનાના સંગ્રહ કરીને ફરી પાછે પુરૂષાર્થ શરૂ કરે છે. જ્યાં જ્યાં પેાતાની ન્યુનતા જણાય ત્યાં ત્યાં