________________
૧૧૨
પોતામાં આત્મામાં જ્ઞાન છે એ બધા પ્રત્યક્ષ. અનુભવે છે. જે જ્ઞાનના અનુભવ વિનાના છે તેને પદાર્થનું. જ્ઞાન થતું નથી. જ્ઞાન અમૂર્ત આત્માને ગુણ રહેવાથી અમૂર્ત છે. ઇન્દ્રિયેથી પ્રત્યક્ષ તેને અનુભવ થતું નથી છતાં હું જાણું છું ઈત્યાદિ પિતાના અનુભવથી તે બરાબર અનુભવાય છે. જેને જ્ઞાનનો અનુભવ હોય છે તે જ જ્ઞાન દ્વારા અન્ય પદાર્થોને જાણ શકે છે.
જ્ઞાન પ્રત્યક્ષ થતું નથી? કેટલા એક સંપ્રદાયવાળા જ્ઞાનને પ્રપક્ષ નથી માનતા પણ પરોક્ષ માને છે, તેઓએ જાણવું જોઈએ કે ભલે તમે જ્ઞાનને પક્ષ માને, પણ જે તે પક્ષ જ્ઞાન વડે વિષયને બોધ તમને થાય છે તો તે પક્ષ જ્ઞાન વડે આત્માને બોધ શા માટે ન થઈ શકે? અર્થાત્ તે પક્ષ જ્ઞાન વડે તે જ્ઞાનની પણ પ્રતીતિ શામાટે ન થાય? થવી જ જોઈએ. જે જ્ઞાન વડે પદાર્થ જાણું શકાય તે જ્ઞાન વડે જ્ઞાની-જ્ઞાનવાજૂ શા માટે ન જાણે શકાય? જે દીવા વડે ઘટ પટાદિ પદાર્થો પ્રકાશીત થાય છે તે દીવા વડે તે દી બરાબર શામાટે ન દેખાય? દેખાવેજ જોઈએ,
જે મનુષ્ય જાણવા ગ્યને જાણે છે તે જાણવાવાળાને બહારનાં બીજાં કેાઈ બ ધને નથી કે કોઈ બાંધનાર પણ